GUJARATPANCHMAHALSHEHERA
SMVS શ્રી સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્ર સગરાડા ખાતે નૂતન સત્સંગ કેન્દ્ર ઉદ્ઘાટન
પરમ સ્નેહી શ્રી…. દયાળુ જય સ્વામિનારાયણ અતિ હર્ષ સહિત જણાવવાનું કે સગરાળાને આંગણે નૂતન સત્સંગ કેન્દ્રના ઉદ્ઘાઘાટન સમારોહના દિવ્ય પ્રસંગે પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ સાથે પ.પૂ.અ.મુ.સદ.શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી શ્રી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી પધારી રહ્યા છે ત્યારે વ્હાલા ગુરુજીના દિવ્ય દર્શન આશીર્વાદ નો લાભ લઇ સુખીયા થવા પરિવાર મિત્ર વર્તુળ સહિત પધારવાનું રખે ચૂકતા નહિ