MULISURENDRANAGAR

સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતોને માવઠાથી થયેલ પાક નુકસાનનું વળતર નહીં મળે

તા.08/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સરકારનો સર્વે કહે છે કે કમોસમી વરસાદથી કોઈ નુકસાન નથી થયું.

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠાનાં કારણે જીરું વરીયાળી ચણા ધાણા જેવાં પાકમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું આ બાબતે તે સમયે સરકારશ્રી ને પત્ર લખીને કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ રજુઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા આદેશ આપવામાં આવેલ કે ટુંક સમયમાં કમોસમી વરસાદથી થયેલ ખેડૂતોનાં પાકનું સર્વે કરવામાં આવશે પરંતુ કોઈ સર્વે કરવામાં આવેલ નહીં અને આજે સરકારે રીતસર હાથ ઉંચા કરી દીધા હતા અને જણાવ્યું હતું કે સર્વેમાં કોઈ નુકસાન ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નથી આમ ખેડૂતોને વળતર ન ચુકવીને ભગવાન ભરોસે છોડી દિધા છે એક ખેડૂત તરીકે એટલી તો ખબર પડે જ કે જીરું ઉપર પાણી પડે એટલે એ પાક સદંતર નિષ્ફળ જાય છે અને ચણા માટે તો ખેડૂતો કહે છે કે ચણા પર પાણા પડજો પણ પાણી નહીં તો આ તો ઝાકળ ની બદલે વરસાદ પડ્યો અને સરકારનો સર્વે એમ કહે છે કે વરસાદનાં કારણે કોઈ નુક્સાન થયું નથી આ કેવી રીતે માની લેવું?

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!