CHOTILASURENDRANAGAR

ચોટીલામાં યોગશિબિર, યોગપે ચર્ચા, યોગ જાગરણ રેલી સહિત કાર્યક્રમ યોજાશે

ચોટીલામાં યોગશિબિર, યોગપે ચર્ચા, યોગ જાગરણ રેલી સહિત કાર્યક્રમ યોજાશે

(અહેવાલ : મોહસીનખાન પઠાણ)

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર, યોગ પે ચર્ચા, યોગ જાગરણ રેલી અને યોગ સંવાદ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન ચોટીલામાં કરાયુ છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડીનેટર નીતાબેન દેસાઈ દ્વારા તારીખ 04/01/2023 ના રોજ ચામુંડા માતાજી મંદિર તળેટી ખાતેથી સવારે 10:00 કલાકથી 11:00 કલાક સુધી યોગ રેલી અને સવારે 11:00 કલાકથી 12:00 કલાક સુધી યોગ પે ચર્ચા કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત તા. 05/01/2023 ના રોજ સવારે 09:00 કલાકે ઉપયુક્ત સ્થળે ધારાસભ્યની હાજરીમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!