GUJARATKARJANVADODARA

ગરીબદાસ બાપુની જગ્યા તીથોરધામ એ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો

આજરોજ સંત શ્રી ગરીબદાસ બાપુ ની જગ્યાએ ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી

નરેશપરમાર

આજરોજ સંત શ્રી ગરીબદાસ બાપુ ની જગ્યાએ ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી

તિથોરધામ, તા. પાદરા, જી. વડોદરા મુકામે સંત શિરોમણી ગરીબદાસ બાપુ ની આ ગુરુ ગાદીને ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સાથે જ ગાદીના મહંત શ્રી રવિનાથજી બાપુ તેમજ લઘુ મહંત શ્રી નેમિનાથજી બાપુ ને સૌ સેવક સમુદાય પધારી અને સમાધિ પૂજન અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ ભજન અને ભોજન એ જ જગ્યા નો મંત્ર છે ત્યારે આવા અલખના આરાધક સંત શિરોમણી ગરીબદાસ બાપુ ની જગ્યામાં મુકામે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી

Back to top button
error: Content is protected !!