DAHODGUJARAT

દાહોદના રળીયાતી ગામ દૂધીમતી નદીના કિનારે આવેલ સામરદાલી સરકારના ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવી 

તા. ૧૭.૦૭.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના રળીયાતી ગામ દૂધીમતી નદીના કિનારે આવેલ સામરદાલી સરકારના ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવી

દાહોદ શહેરના રળીયાતી ગામ ખાતે આવેલ સામરદાલી સરકારના ઉર્સ મુબારકની ઉજવણી કરાઈ દર વર્ષની જેમ મોહર્મની ૯ ના દિવસે સામરદાલી સરકારના ઉર્ષ મુબારકની ઉજવણી કરવામા આવતી હોય છે જે ઉર્ષમાં મુબારકમાં ગુજરાત.મધ્ય પ્રદેશ રાજસ્થાન.તેમજ દાહોદ શહેર સહિત જિલ્લાના શ્રદ્ધાળૂઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને મોહર્મની ૯ મી એ સામરદાલી સરકારની દરગાહ પર શ્રદ્ધા સાથે માનેલી તમામ મન્નતો પુરી થાય છે અને દર વર્ષે માનેલી મન્નતો ઉતારવા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે

Back to top button
error: Content is protected !!