BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

વાત્સલ્યમ્ સમાચાર માં એહવાલ પ્રસ્તુત થતા તંત્ર એક્શન મોડમાં:-બોડેલી ગોપાલ ટોકીઝ પાસે રોડ પર ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો…

બોડેલી ગોપાલ ટોકીઝથી રાજખેરવા સુધીનો રોડનું કામ અધૂરું હોવાથી ગોપાલ ટોકીઝ ની આગળ વરસાદી ગંદા પાણીમાં જતા આવતા રાહત દારીઓને જે હેરાન ગતિ થાય છે જે અનુસંધાને અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત સરપંચ તેમજ સભ્યો દ્વારા ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો તેમ જ ખુલ્લી ગટરનું ઢાંકણું બંધ કરવામાં આવ્યો.

ફરી વરસાદ પડશે તો શું આની આજ સમસ્યા રહેશે ચર્ચાનો વિષય…

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

 

Back to top button
error: Content is protected !!