GUJARAT

માલપુરના સાતરડા થી બાપુનગર (માલપુર) નો રસ્તો વધુ વરસાદને કારણે સંપૂર્ણ ધોવાઈ ગયો, 25 વર્ષથી આજ હાલતમાં હોવાની માહિતી 

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

માલપુરના સાતરડા થી બાપુનગર (માલપુર) નો રસ્તો વધુ વરસાદને કારણે સંપૂર્ણ ધોવાઈ ગયો, 25 વર્ષથી આજ હાલતમાં હોવાની માહિતી

શું તંત્ર ત્યારે જાગશે કે જ્યારે કોઈ મોટી આપત્તિ આવશે..? શું તંત્ર ત્યારે જાગશે કે કોઈ રાહદારી આ રસ્તા નો ભોગ બનશે…?સરગતા સવાલો વચ્ચે

માલપુરના સાતરડા થી બાપુનગર (માલપુર) નો રોડ ધોવાઈ જતા રાહદારી ને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે જેની હાલત કઈક આવી છે ૨૫-૩૦ વર્ષો થી આ રસ્તો આવી જ બિસ્માર હાલત મા પડી રહ્યો છે ઘણી રજૂઆત કરવા છતાં તંત્ર કે કોઈ અધિકારી ધ્યાને લેતા નથી આ રસ્તા પર આવતા રાહદારી પશુપાલકો ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ ને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે તો આ નઠાળું તંત્ર જાગે અને લોકોની આપવીતી સમજી બને તેટલું આ રસ્તાને નવીન બનાવે જેથી કોઈ મોટી આપત્તિ આવતા પહેલા ટળી જાય તેવી માંગ સેવાઈ રહી છે

 

Back to top button
error: Content is protected !!