DESARVADODARA

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ડુંગરીપુરા ગામ પ્રાકૃતિક ખેતી વિશે જનજાગૃત સંદેશ

ડેસર પરમાર ચિરાગ

ડેસર તાલુકાના ડુંગરીપુરા ગામના પ્રભાતસિંહ લક્ષ્મણસિંહ ભોઈ તે એક ખેડૂત છે પણ તેમને એક જેમનો લક્ષ્ય હતો કે હું એક પ્રાકૃતિક ખેતી કરીશ જેમાં અવનવા વૃક્ષો તથા શાકભાજી પકવીશ

ખેતરમાં કાજુ ઈલાયચી રામફળ અનાનસ તેમજ શાકભાજીમાં કોબીજ ફ્લાવર ગાજર ટામેટા મરચા રીંગણ લાલ ભીંડા અને અલગ અલગ શાકભાજી પકવેલ છે જેમાં વૃક્ષમાં કલમી આંબા ખજુરી નારીયેલી ચીકુ ડ્રેગન ફ્રુટ તેમજ અવનવું  ખાતર જેમાં જીવામૃત બીજામૃત ધનજીવા અમૃત મિક્સ પ્રાકૃતિક પદ્ધતિ જેમાં અવનવા શાકભાજી પણ સેન્દ્રીય ખાતર વિના પણ તે શાકભાજી મીઠાશ અને ખાવાના થાય છે તેમજ પ્રાકૃતિક ખેતરમાં સેન્દ્રીય ખાતર વિનાની ખેતી બહુ જ ગુણકારી છે તેમજ સમજાવતા ડસર તાલુકાના ગામે ગામે જઈને પ્રાકૃતિક ખેતી વિશે જન જાગૃત સંદેશ પહોંચાડે છે જેમાં સ્વદેશી વસ્તુઓ અપનાવો

Back to top button
error: Content is protected !!