શિનોર તાલુકાના માલસર થી માંડવા જવાના મુખ્ય રોડ ઉપર આવેલ શ્રી સુર્યા હનુમાનજી મંદિર – તલકેશ્વર ખાતે તારીખ : ૧૦-૧૨-૨૦૨૩, રવિવાર નાં રોજ રાત્રે ૮ વાગે
ગાયક કલાકાર શ્રી અશ્વિનભાઈ પાઠક ના મધુર સ્વરે સુંદરકાંડ યોજાયો નું આયોજન કરવામાં આવ્યું હતું.
માલસર થી માંડવા જવાના રોડ ઉપર આવેલ
શ્રી રૂઢિયા સુર્યા હનુમાનજી મંદિર – તલકેશ્વર ખાતે સુંદરકાંડ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન પાર્થ રાજુભાઈ પટેલ
.શ્રી રાજુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ.રૂચિક દિલીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ફૈઝ ખત્રી..શિનોર