PARDIVALSAD

જન ભાગીદારી થકી પારડીના ઉદવાડામાં સ્વચ્છતા અભિયાન રંગ લાવ્યુ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ ઓક્ટોબર

સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇનમાં સ્વૈછિક શ્રમદાનનો કાર્યક્રમ અવિરત ચાલી રહ્યો છે. તા: ૧૬/૧૦/૨૦૨૩ થી તા: ૨૧/૧૦/૨૦૨૩ સુધીના સાપ્તાહિક કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇડ, મહાપુરૂષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિગેરેની સાફ-સફાઇ અંતર્ગત પારડી તાલુકાના ઉદવાડા ગામમાં જન ભાગીદારી સાથે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!