માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ ઓક્ટોબર
સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” કેમ્પેઇનમાં સ્વૈછિક શ્રમદાનનો કાર્યક્રમ અવિરત ચાલી રહ્યો છે. તા: ૧૬/૧૦/૨૦૨૩ થી તા: ૨૧/૧૦/૨૦૨૩ સુધીના સાપ્તાહિક કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇડ, મહાપુરૂષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિગેરેની સાફ-સફાઇ અંતર્ગત પારડી તાલુકાના ઉદવાડા ગામમાં જન ભાગીદારી સાથે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.