SINOR

શિનોર બસસ્ટેન્ડ પાસે આવેલ વારાહી માતાજીના મંદિર ખાતે સમૂહ નવ ચંડી મહાયજ્ઞ યોજાયો

આજે 29.3.2023 ચૈત્ર નવરાત્રિના આઠમ નાં દિવસનાં રોજ શિનોર બસસ્ટેન્ડ પાસે આવેલ વારાહી માતાજીના મંદિર ખાતે સમૂહ નવ ચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહાયજ્ઞ માં ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે શિનોર નગરના 9 જોડાઓ જોડાયા હતા જેમાં નિલેશ પંડ્યા તેમજ તેમના સાથી ભૂદેવો એ પૂજા અર્ચના કરી હતી.
આ સમુહ નવચંડી મહાયજ્ઞ માં ખાસ ઉપસ્થિત શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિન ભાઈ પટેલ તેમજ શિનોર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ નીતિન ભાઈ ખત્રી એ હાજરી આપી મહાયજ્ઞ નો લાભ લીધો હતો.
ફૈઝ ખત્રી….શિનોર

આજે 29.3.2023 ચૈત્ર નવરાત્રિના આઠમ નાં દિવસનાં રોજ શિનોર બસસ્ટેન્ડ પાસે આવેલ વારાહી માતાજીના મંદિર ખાતે સમૂહ નવ ચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહાયજ્ઞ માં ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે શિનોર નગરના 9 જોડાઓ જોડાયા હતા જેમાં નિલેશ પંડ્યા તેમજ તેમના સાથી ભૂદેવો એ પૂજા અર્ચના કરી હતી.
આ સમુહ નવચંડી મહાયજ્ઞ માં ખાસ ઉપસ્થિત શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિન ભાઈ પટેલ તેમજ શિનોર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ નીતિન ભાઈ ખત્રી એ હાજરી આપી મહાયજ્ઞ નો લાભ લીધો હતો.
ફૈઝ ખત્રી….શિનોર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!