DAHODDHANPURGUJARAT

વિશ્વ મહીલા દિવસ નિમિત્તે ધાનપુર ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવા ખાતે આશા સંમેલન યોજાયું

તા.૦૮.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:વિશ્વ મહીલા દિવસ નિમિત્તે ધાનપુર ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવા ખાતે આશા સંમેલન યોજાયું

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારીશક્તિને સ્વાવલંબનની ભેટ” મંત્રી બચુભાઈ ખાબડ આજ રોજ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પ્રાથમિક કેન્દ્ર રાછવા ખાતે વિશ્વ મહીલા દિન નિમિતે આશા સંમેલન યોજવામાં આવ્યું જેમાં માન.મંત્રી પંચાયત અને કૃષિ (રા.ક ) ગુજરાત સરકાર બચુભાઈ ખાબડ સાહેબ માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ ધાનપુર તાલુકાના ધાનપુર તાલુકા‌ આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમન અને તાલુકા આરોગ્ય ટીમની અધ્યક્ષતા હેઠળ ધાનપુર ના રાછવા પ્રા.આ.કે ખાતે આશા સંમેલન યોજાયું આ પ્રસંગે ,જીલ્લા કારોબારી અધ્યક્ષ અભેસિંહ મોહનીયા , તાલુકા પંચાયત પ્રમુ અભેસિંહ મોહનીયા ઉપપ્રમુખ રતનસિંહ સહિત ના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આશા અને આશા ફેસેલેટર તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં જેમાં વર્ષ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ કુલ 05 આશાવર્કર બહેનો ને પ્રોત્સાહિત કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!