વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ તાલુકાના આજ રોજ પુર પીડિત ખેડૂતોને ઘાસ ૧૫ ગાડી મોકલવામાં આવ્યું હતું. જેમાં જેના ઘરોમાં પાણી છે તેવા લોકોને ઘાસ વિતરણ ન કરવામાં આવતા પશુઓ માટે કફોડી હાલત છે. જેમાં વર્ષ ૨૦૧૫ તેમજ ૨૦૧૭ માં પુર પરિસ્થિતિ સર્જાઈ ત્યારે યાદી બનાવેલ તેવા લોકોને ઘાસ ની ગાંઠડીઓ આપવામાં આવી . જેના ઘરોમાં પાણી છે તેવા પુર પીડિત ખેડૂતોને ઘાસ આપવામાં આવે ગ્રામજનોની માંગ.
PRAVIN CHAUHAN2 hours agoLast Updated: September 15, 2025