MORBI

સરકારે બોલ્યું ના પાડતા મોરબીમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નો ના નિરાકરણ લાવા કર્યા ધરણા

સરકારે બોલ્યું ના પાડતા મોરબીમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નો ના નિરાકરણ લાવા કર્યા ધરણા


મોરબી:હાલ 2024 લોકસભા ચૂંટણી અંતર્ગત મોટાભાગના રાજકીય નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા સ્વરૂપે વિવિધ કાર્યક્રમો કરી જનસંપક શરૂ કરી દીધા હોય એવા સમયે સરકારે 2005 માં બોલ્યું પાડવામાં નિષ્ફળ રહ્યા હોય તેના અનુસંધાને મોરબી ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્નો મામલે ધારણા કર્યા છે જેની જાણવા મળતી વિગતે એવી છે કે મોરબીની ડી ઈ ઓ કચેરી ખાતે ધારણા કરી વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં સરકારે વાયદાઓ કર્યા હતા કે શૈક્ષણિક વિભાગમાં પડેલ તમામ ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવશે એમ 1 4 2005 પહેલા લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના નો લાભ આપવામાં આવશે બિન શૈક્ષણિક સ્ટાફ ની ભરતી 100 ટકા કરી આપવામાં આવશે પરંતુ ગાજિયા મેઘ વરસીયા ન હોય તેમ ચૂંટણી વખતે આપેલા વાયદાઓ માં નિષ્ફળ નિવડેલ હોય તેમ આજ દિવસ સુધી સરકારે બોલ્યુ પાડ્યું ના હોય તેથી બોલ્યું પાડે સરકાર તેવી આશાઓ ની કિરણો સાથે વિવિધ પડતર પ્રશ્નો નું નિરાકરણ આવે એવી વિકાસ લક્ષી સરકાર સમક્ષ મોરબી જિલ્લામાં પણ વિકાસની દિશામાં વળાંક મળશે એવા હેતુસર પડતર પ્રશ્નો અંગે ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેમ ધારણા પ્રદર્શન કરતા કર્મચારીઓ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!