BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ. મેસરા (સ્વસ્તિક) બાલમંદિર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ. મેસરા (સ્વસ્તિક) બાલમંદિર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ હતી શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન સ્વસ્તિક બાલમંદિરમાં આજરોજ નાના ભૂલકાઓ ટ્રેડિશનલ કપડા પહેરી સુંદર તૈયાર થઈને આવેલ.  આ પ્રસંગે વિદ્યાર્થી બહેનોએ વિધાર્થી ભાઈઓના કપાળે કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી હર્ષો ઉલ્લાસ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!