AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ભારતીય ગૃહમંત્રાલયના મિનિસ્ટર અજય કુમાર મિશ્રાનું કાપડ વેપારીઓને સંબોધન

હિતેન્દ્રગીરી ગોસાઈ
અમદાવાદ
ભારત ગૃહમંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી અજયકુમાર મિશ્રાએ અમદાવાદના સમગ્ર કાપડ બજારના વેપારીઓની મુલાકાત માટે આવેલ. જેઓના સ્વાગત માટે મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું. ઉપસ્થિત મેહમાનોમાં લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા અને કોર્પોરેટરો તથા આમંત્રિત મહેમાનોએ શુભેચ્છા પાઠવી હતી. અજયકુમાર મિશ્રાએ ભારતના સમાન અને સંસ્કૃતિ વિશે વાત કરેલ અને રામ મંદિર ના ઉદ્ઘાટન નિમિતે વડાપ્રધાન દ્વારા 11 દિવસના ઉપવાસ કરેલ તેનું પણ અનુષ્ઠાન કરેલ અને દુનિયામાં ભારતની યોગ્યતા ક્ષમતા પણ જણાવી અને ભારત દેશમાં સનાતન પરંપરા છે અને વિશ્વ કલ્યાણ માટે વોટ આપવો એમ પણ જણાવેલ. ત્યાર બાદ વેપારીઓ દ્વારા MSME માં જે મૂંઝવણ છે તેનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવેલ અને MSME ના કાયદાને થોડો એટલી કે એકાદ વર્ષનો સમય આપવા પણ વિનંતી કરેલ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!