DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા

તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા સબજેલના કાચા પાકા કામના કેદીઓને રાંધેલા ખોરાક જમાડવાનો તથા અન્યો સેવાઓનો વાર્ષિક ઈજારો ૧/૪/૨૦૨૪ થી ૩૧/૩/૨૦૨૫ સુધી આપવાનો હોઈ જે માટેની અરજીઓ (ટેન્ડર) મંગાવવામાં આવે છે આ અંગે પુરી પાડવાની વસ્તુઓ અને ખોરાક અંગેની યાદી તથા ટેન્ડરોની શરતો વગેરે મામલતદાર કચેરી ધ્રાંગધ્રા ખાતેથી કચેરીના કામકાજના ચાલુ દિવસોમાં મેળવી લઈ તા.૧૨/૩/૨૦૨૪ સુધીમાં બપોરના ૩-૦૦ કલાક સુધીમાં સીલબંધ કવરમાં ભાવપત્રક મામલતદાર કચેરી ધ્રાંગધ્રા ખાતે રજુ કરવા જેલ સુપ્રિટેન્ડેન્ટ અને મામલતદાર ધ્રાંગધ્રાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!