DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા

તા.07/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા સબજેલના કાચા પાકા કામના કેદીઓને રાંધેલા ખોરાક જમાડવાનો તથા અન્યો સેવાઓનો વાર્ષિક ઈજારો ૧/૪/૨૦૨૪ થી ૩૧/૩/૨૦૨૫ સુધી આપવાનો હોઈ જે માટેની અરજીઓ (ટેન્ડર) મંગાવવામાં આવે છે આ અંગે પુરી પાડવાની વસ્તુઓ અને ખોરાક અંગેની યાદી તથા ટેન્ડરોની શરતો વગેરે મામલતદાર કચેરી ધ્રાંગધ્રા ખાતેથી કચેરીના કામકાજના ચાલુ દિવસોમાં મેળવી લઈ તા.૧૨/૩/૨૦૨૪ સુધીમાં બપોરના ૩-૦૦ કલાક સુધીમાં સીલબંધ કવરમાં ભાવપત્રક મામલતદાર કચેરી ધ્રાંગધ્રા ખાતે રજુ કરવા જેલ સુપ્રિટેન્ડેન્ટ અને મામલતદાર ધ્રાંગધ્રાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!