GUJARATSABARKANTHA
હિંમતનગર માં હનુમાન જયંતી નિમિત્તે મોતીપુરા જયવિર હનુમાનજી મંદિર માં વિશેષ આરતી પૂજા અર્ચના
હિંમતનગર માં હનુમાન જયંતી નિમિત્તે મોતીપુરા જયવિર હનુમાનજી મંદિર માં વિશેષ આરતી પૂજા અર્ચના ,મારુતિ હવન કરી ને દાદા ની ભક્તિ સાથે રાત્રે 750 થી વધુ નો મહાપ્રસાદ રૂપે ભોજન સમારંભ રાખીને દરેક ભકતો એ લાભ પ્રાપ્ત કર્યો..
હનુમાનજી ના જન્મોત્સવનો તહેવાર દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જ્યારે પણ હનુમાન જયંતિ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્વ અતિ વિશેષ થઈ જાય છે. આ વર્ષે હનુમાનજી નો જન્મોત્સવ મંગળવારે છે. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી સૌના સંકટોને હરનારા છે..
જય શ્રી રામ..
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.