GUJARATSABARKANTHA

હિંમતનગર માં હનુમાન જયંતી નિમિત્તે મોતીપુરા જયવિર હનુમાનજી મંદિર માં વિશેષ આરતી પૂજા અર્ચના

હિંમતનગર માં હનુમાન જયંતી નિમિત્તે મોતીપુરા જયવિર હનુમાનજી મંદિર માં વિશેષ આરતી પૂજા અર્ચના ,મારુતિ હવન કરી ને દાદા ની ભક્તિ સાથે રાત્રે 750 થી વધુ નો મહાપ્રસાદ રૂપે ભોજન સમારંભ રાખીને દરેક ભકતો એ લાભ પ્રાપ્ત કર્યો..

હનુમાનજી ના જન્મોત્સવનો તહેવાર દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જ્યારે પણ હનુમાન જયંતિ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્વ અતિ વિશેષ થઈ જાય છે. આ વર્ષે હનુમાનજી નો જન્મોત્સવ મંગળવારે છે. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી સૌના સંકટોને હરનારા છે..
જય શ્રી રામ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!