JAMNAGAR CITY/ TALUKOKALAVAD
કાલાવડ પાસેના નવા રણુજા ધામે અષાઢી બીજના વિશેષ અન્નકોટ, ભક્તોનું ઘોડાપુર

07 જુલાઇ 2024
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડના નવારણુજામાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી. રણુજા ખાતે આવેલા સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિર આવેલ છે…દર બીજે ભક્તોનું ઘોડાપુર રહે છે… એમાંય આજે અષાઢી બીજ નું અનેરું મહત્વ હોય છે..





