BHARUCHJHAGADIYA

હરિપુરા ગામનો ઈસમ નદીના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામેલના પરિવારને ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ચાર લાખ નો ચેક અર્પણ કરાયો 

હરિપુરા ગામનો ઈસમ નદીના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામેલના પરિવારને ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ચાર લાખ નો ચેક અર્પણ કરાયો

ઝઘડીયા તાલુકાના હરીપુરા ગામના ઈસમ નદીના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામેલાના પરિવાર ને ચાર લાખની સહાય નો ચેક ધારસભ્ય રિતેશ વસાવા ના હસ્તે તેઓના પરિવારજનો ને અર્પણ કરાયો

 

 

ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા ના હસ્તે તેઓના પરિવાર ને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો

 

 

 

ઝઘડીયા તાલુકાના દુમાલા હરીપુરા ગામના ઈસમ નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાથી મરણ પામેલ તેઓ ના પરિવાર ને ચાર લાખની સહાય નો ચેક ધાર સભ્ય રિતેશ વસાવા ના હસ્તે તેઓના પરિવાર જનો ને અર્પણ કરાયો મળતી માહિતી મુજબ ઝઘડીયા તાલુકાના મોજે.દુમાલા હરીપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચ ગામે તા.૦૮/૦૯/૨૦૨૪ ના રોજ ગામના રહીશ મુકેશભાઈ રેવલાભાઈ વસાવા પોતાની ભેંસો ચરાવવા માટે ગયેલ હતા તે દરમ્યાન હરીપુરા ગામ પાસે થઈ પસાર થતી મધુમતી નદીના પ્રવાહમાં તણાઈ જતા ડૂબી જવાથી મરણ પામેલ જેઓ ને સરકાર તરફથી સહાય મંજૂર થયેલ રૂપિયા ૪ લાખનો ચેક આજ રોજ ઝઘડીયા વિધાન સભાના ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા ના હસ્તે તેઓના પરિવાર ને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!