નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની જામનગરની જી જી હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત પીડિત બાળકોને બ્લડ પૂરું પાડવા સ્વાસ્થ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાહેબને ઇમેઇલ દ્વારા રજુવાત કરવામાં આવી
adminDecember 10, 2024Last Updated: December 10, 2024
31 1 minute read
નમ્રતાગ્રીન ફાઉન્ડેશનની જામનગરની જી જી હોસ્પિટલમાં થેલેસેમિયા ગ્રસ્ત પીડિત બાળકોને બ્લડ પૂરું પાડવા સ્વાસ્થ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સાહેબને ઇમેઇલ દ્વારા રજુવાત કરવામાં આવી
હાલ માં દેશ આખા માં નાના બાળકો માં થેલેસેમિયા જોવા મળી રહ્યું લાખો બાળકો થેલેસેમિયા પીડિત છે ત્યારે બ્લડ બહુ એટલે બહુ જરૂરિયાત હોઈ તે ધ્યાન માં લઈને ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડીયા મહેન્દ્ર આયલાણી ના નેતૃત્વ હેઠળ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એ જાહેર જનતા ને અપીલ કરે છે કે જામનગરની જી જી હોસ્પિટલમાં બ્લડ ની અછત ને ધ્યાનમાં વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરો અને નમ્રતાગ્રીન ફાઉન્ડેશન એ સ્વાસ્થ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ ને રજુવાત કરવામાં આવી હતી ઇમેઇલ દ્વારા જાહેર જનતા ને અમારી આપીલ છે કે વધુ માં વધુ લોકો બ્લડ ડોન્ટ કરો જી જી હોસ્પિટલમાં જેથી બ્લડ ની થતી અછતથી રાહત મળી શકે થેલેસેમિયા પીડિત બાળકો ને
«
Prev
1
/
166
Next
»
MORBI na jetpar ખેડૂત આંદોલનને સમેટવા માટે નિલેશ એરવાડીયાએ કરોડો માંગ્યાઃહકાભા ગઢવી.
મોરબીના જેતપરના ઉપવાસી નિલેશ એરવાડીયા અને હકાભા ગઢવી બંને વાતચીતનો ઓડિયો વાયરલ
MORBI JETPAR : ૧૭ દિવસથી ઉપવાસ પર ઉતરેલા નિલેશ એરવાડિયાએ જાતે જ આંદોલન છાવણી છોડી!
«
Prev
1
/
166
Next
»
adminDecember 10, 2024Last Updated: December 10, 2024