
મહેન્દ્રસિંહ માંગરોલા
ઓલપાડ  વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૬૦ કરોડના ખર્ચે ઈશનપોર ખાતે ઈશનપોર – HNV- માસમા ગ્રાઉન્ડ સુધીનાં નવા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
                  આ પ્રસંગે સરપંચ ધર્મેશભાઈ પટેલ, માજી સરપંચ દિનેશભાઈ,  બ્રિજેશભાઈ પટેલ, ગામ કમિટી સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત હતા
 
			
		
 
				


