ભારત સરકારના રક્ષા મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ કાર્યરત Directorate General of Resettlement (DGR) દ્વારા આજે તા.૨૫ જુલાઈ ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે 7 વાગ્યે અમદાવાદ લશ્કરી કેન્ટ ખાતે ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) માટે વિશાળ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ જોબ ફેર ખાસ કરીને ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) માટે નવી નોકરીઓ અને પુનર્વસન માટે તક પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) DGR રોજગાર મેળા માટે www.esmhire.com પર જઈ ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. નોકરીવાંચ્છુ પૂર્વ સૈનિકોએ આ જોબ ફેર માટે પૂર્વ સૈનિકનુ ઓળખપત્ર (ઓરીજનલ) અને બાયો ડાટા/રીજ્યુમની ૦૫ (પાંચ) કોપી સાથે લાવવાની રહેશે.
«
Prev
1
/
76
Next
»
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
મોરબીમાં Jalaram Jayantiની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓનો આરંભ
22 કલાક વીત્યા છતાં મોરબી પાડા પુલ ઉપરથી ઝંપલાવનાર યુવાનના મૃતદેહ ન મળતા પરિવારજનોમાં આક્રોશ,