વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
યુવાનોના પ્રેરણા સ્રોત એટલે
પિલવાઇનુંગૌરવ વિજયસિંહ
આ વખતના ઉનાળુ રજાઓના સદઉપયોગ કરતાં તેમના સાથી મિત્રો અને વડીલોના માર્ગદર્શન આધારે પછાત વિસ્તારના લોકોમાં વ્યસનમુક્તિ,વ્યકિતત્વવિકાસ, સ્પર્ધાત્મકપરીક્ષાઓ, તથા,આરોગ્યલક્ષી માહિતી અલગ અલગ કેમ્પ ના માધ્યમ ને આધરે નવા વિચારો સાથે કર્મનિષ્ઠ જેઓ આગાઉ પણ સરકારશ્રી દ્વારા તેમના કાર્યને સન્માનિત શ્રી.મુખ્યમંત્રી ની ક્વિઝ સ્પર્ધા માં શ્રી.વિજયભાઈ.રૂપાણી.સાહેબ તથા આરોગ્યલક્ષી સેવામાં આરોગ્યમંત્રી શ્રી.જયનારાયણ વ્યાસ સાહેબ, શિક્ષણક્ષેત્રે માં શિક્ષણ મંત્રી શ્રી.કિર્તિસિંહ.વાઘેલા સાહેબ, સામાજિક સેવામાં ગૃહમંત્રી શ્રી.પ્રદીપસિંહ.વાઘેલા સાહેબ, તથા અનેક મહાનુભાવો દ્વારા સન્માનિત એવા મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકા નું ભક્તિમય પિલવાઇ ગામ માં આજ રોજ પૂનમ પાવન દિન આશાપુરા ટ્રસ્ટીશ્રીઓ તથા શ્રી.જીગ્નેશસિંહ.વિહોલ અને પૂજારી શ્રી.કિરીટભાઈ શાસ્ત્રી ના યુવાનો ને નવો વિચાર અને લોકજાગૃતિ ના રસ્તા તરફ પ્રેરાય તેવો અભિગમ આજ રોજ શ્રી.વિજયસિંહ.ચંદનસિંહ. વિહોલ
અને તેમના માતૃશ્રી સુભદ્રાબાનું સન્માન સાથે માતાજી ના આશીર્વાદ સ્વરૂપે હરહંમેશ પિલવાઇ ગામ પરિવાર નું નામ રોશન કરે અને નવયુવાનો જ્ઞાન ની ચિનગારી મહેકતી રહે તેવી પ્રાર્થના સાથે આશિષ કરી ગ્રામજનો ની આભાર વ્યક્ત કર્યો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.