વાત્સલ્યમ સમાચાર
દાનસિંહવાજા ગીર સોમનાથ
… ભક્તોને મહાદેવ સાથે શ્રીનાથજી ના આશીર્વાદ ની અનુભૂતિ થઈ
સોમનાથ મંદિરને આજે વહેલી સવારે 4 વાગે ખોલવામાં આવશે. સોમનાથ મહાદેવને શ્રાવણ વદ અગિયારસના દિવસે વૈષ્ણવ દર્શન શૃંગાર કરાયો હતો. નોંધની છે કે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે ત્યારે મંદિરના દ્વાર સવારે 4:00 વાગે વહેલી સવારે ખુલતા ની સાથે જ ભક્તોનો ધોડાપુર ઉમટી પડશે. તેમજ પાલખીયાત્રા, મહાપૂજા સહિત વિવિધ આયોજનો કરવામાં આવશે અને દિવસ દરમિયાન હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડશે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.