GIR SOMNATHGUJARATSUTRAPADA

સોમનાથ મહાદેવને વૈષ્ણવી શૃંગાર જોઈ ભક્તો ગદગદિત થયા

વાત્સલ્યમ સમાચાર

દાનસિંહવાજા ગીર સોમનાથ

… ભક્તોને મહાદેવ સાથે શ્રીનાથજી ના આશીર્વાદ ની અનુભૂતિ થઈ

સોમનાથ મંદિરને આજે વહેલી સવારે 4 વાગે ખોલવામાં આવશે. સોમનાથ મહાદેવને શ્રાવણ વદ અગિયારસના દિવસે વૈષ્ણવ દર્શન શૃંગાર કરાયો હતો. નોંધની છે કે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે ત્યારે મંદિરના દ્વાર સવારે 4:00 વાગે વહેલી સવારે ખુલતા ની સાથે જ ભક્તોનો ધોડાપુર ઉમટી પડશે. તેમજ પાલખીયાત્રા, મહાપૂજા સહિત વિવિધ આયોજનો કરવામાં આવશે અને દિવસ દરમિયાન હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!