GIR SOMNATHGUJARATSUTRAPADA

સોમનાથ મહાદેવને વૈષ્ણવી શૃંગાર જોઈ ભક્તો ગદગદિત થયા

વાત્સલ્યમ સમાચાર

દાનસિંહવાજા ગીર સોમનાથ

… ભક્તોને મહાદેવ સાથે શ્રીનાથજી ના આશીર્વાદ ની અનુભૂતિ થઈ

સોમનાથ મંદિરને આજે વહેલી સવારે 4 વાગે ખોલવામાં આવશે. સોમનાથ મહાદેવને શ્રાવણ વદ અગિયારસના દિવસે વૈષ્ણવ દર્શન શૃંગાર કરાયો હતો. નોંધની છે કે આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે ત્યારે મંદિરના દ્વાર સવારે 4:00 વાગે વહેલી સવારે ખુલતા ની સાથે જ ભક્તોનો ધોડાપુર ઉમટી પડશે. તેમજ પાલખીયાત્રા, મહાપૂજા સહિત વિવિધ આયોજનો કરવામાં આવશે અને દિવસ દરમિયાન હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!