GANDHIDHAMGUJARATKUTCH

અપના ઘર આશ્રમ ગાંધીધામના ઓસ્લો સિનેમા હોલ ની પાસે, આ સંસ્થા દ્વારા ઘરવિહોણા, અસહાય,નિરાશાજનક, નિરાધાર વ્યક્તિઓ ની વ્હારે આવી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું.

૨૨-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ કચ્છ :- અપના ઘર આશ્રમ ગાંધીધામ ઓસ્લો સિનેમા હોલ ની પાસે, આ સંસ્થા ઘરવિહોણા, અસહાય, નિરાશાજનક, નિરાધાર વ્યક્તિઓ માટે કામ કરે છે જે સામાન્ય રીતે રસ્તાના કિનારે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ધાર્મિક અને અન્ય જાહેર સ્થળો પર ખૂબ જ કઠોર અને પીડાદાયક સ્થિતિમાં જોવા મળે છે. સમાજ દ્વારા ઉપેક્ષિત હોવાને કારણે, ખોરાક, પાણી અને વસ્ત્રો વિના, તેઓ સામાન્ય રીતે વિલંબિત મૃત્યુ તરફ જાય છે. યોગ્ય સારવાર અને ઘાની સંભાળ વિના, તેઓ વારંવાર મેગોટ્સથી ચેપગ્રસ્ત જોવા મળે છે. સંસ્થા ‘અપનાઘર આશ્રમ’ નામથી રહેણાંક ઘરો ચલાવે છે, જ્યાં સારવાર, ખોરાક, કપડાં, વ્યક્તિગત સંભાળ અને તબીબી/સર્જિકલ સારવાર જેવી તમામ સુવિધાઓ મફતમાં પૂરી પાડવામાં આવે છે. હાલમાં ભારતના 11 રાજ્યોમાં આવા 54 અપનાઘર આશ્રમ છે,જેમાં આજ ધન્વંતરી આરોગ્ય રથ ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ (દાર કચ્છ ગાંધીધામ ટીમ)જેમાં Dr, ચાહ્યા,LT- હિરેન મકવાણા,PMD- પ્રકાશ પરમાર,LC- મહેન્દ્રભાઈ અને નીલમબેન,pilote -શિવદાન ગઢવી.ટીમ સાથે ફ્રી મેડિકલ ચેકઅપ કરવા માં આવિયુ સાથે એમને બીપી સુગર તપાસવા માં અવિયું અને સરીર લગતી બીમારી વિશે માહિતી આપવા આવી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!