23 માર્ચ એટલે શહીદ દિન નિકોલ વિસ્તારની ૧૮ સોસાયટી એક કરિને મસાલ અને તિરંગા યાત્રા નું એક રાષ્ટ્ર ‘ ના યુવાનો આયોજન કરેલ આપડા દેશ માટે થયેલ શહીદો
શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ જે ને ચાર દીકરીઓ છે આજે તેમણે શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ ના પત્ની અને પરિવાર નું સન્માન કરેલ

સિનિયર રિપોર્ટર વિશાલ બગડીયા અમદાવાદ
૦૯૧ ૯૯૨૫૮૩૯૯૯૩
અમદાવાદ માં આવેલ નિકોલ વિસ્તારમાં ૧૮ સોસાયટી સાથે મળીને એક મસાલ અને તિરંગા રેલી યોજી હતી…. પણ ખાસ વાત એ હતી કે એ પરિવાર મા શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ જે ને ચાર દીકરીઓ છે આજે તેમણે શહીદ પૂનમચંદ શંકરા ભાઇ ગોહેલ ના પત્ની અને પરિવાર



