-
જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ લિલા બિઝોટેલ તથા માર્શલ ટ્રેડિંગ કંપની…
Read More » -
પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ વધુ એક કદમ ઉઠાવ્યું છે, જિલ્લા કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ આજે જૂનાગઢ…
Read More » -
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા.૫ જાન્યુઆરીના…
Read More » -
59માં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2024-25 માણાવદર ખાતે યોજાયું તેમાં શ્રી કે.એ.વણપરીયા કન્યા વિનય મંદિર કેશોદ શાળા વિભાગ-3…
Read More » -
જિલ્લા પંચાયત ભવન જૂનાગઢ ખાતે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટ- 1994 ની સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ હોસ્પિટલ, ક્લિનિક,…
Read More » -
જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડસ્ટોરેજના માલિક સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જાણ કર્યા સિવાય કોઈને…
Read More » -
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની રજૂઆતના પગલે બાંટવા-ખારો જળ સંપત્તિ યોજનામાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી…
Read More » -
જન આરોગ્ય, પર્યાવરણ અને પ્રકૃતિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા માટે એક આગવા અભિગમ સાથે જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોના પ્રેરણા…
Read More » -
ગિરનાર તળેટીથી અંબાજી તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથિયાં ઉપર અવર- જવર નહીં કરી શકાય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર…
Read More » -
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન અને પ્રેરણાથી જુનાગઢ ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને…
Read More »





