NATIONAL

ઉજ્જૈનમાં રામકથા કરવા પહોંચેલાં કવિ કુમાર વિશ્વાસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ડાબેરીઓને અભણ કહ્યા

ઉજ્જૈનમાં રામકથા કરવા પહોંચેલાં કવિ કુમાર વિશ્વાસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે RSS અને ડાબેરીઓને અભણ કહ્યા છે. કુમાર વિશ્વાસે બજેટ અંગે વાત કરતી સમયે આ ટિપ્પણી કરી છે. તેમની વાત સાંભળીને સભામાં રહેલા લોકો હસવા લાગ્યા અને તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો. આ દરમિયાન મધ્યપ્રદેશના મંત્રી મોહન યાદવ, સાંસદ અનિલ ફિરોઝિયા, વિધાયક પારસ જૈન સહિત મહાપૌર મુકેશ ટટવાલ હાજર હતા.

ઉજ્જૈન યુનિવર્સિટીમાં વિક્રમોત્સવ કાર્યક્રમ હેઠળ 21 થી 23 ફેબ્રુઆરી સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે કથા કરવા પહોંચેલા કુમાર વિશ્વાસનો વીડિયો વાઇરલ થયા પછી મધ્યપ્રદેશ ભાજપાના પ્રવક્તા રાજપાલ સિસોદિયાએ કહ્યું- શ્રીમાન કથા કરવા આવ્યા છો તો કથા કરો…સર્ટિફિકેટ આપવાની જરૂર નથી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!