AHAVA
ડાંગ જિલ્લા SOG પોલીસની ટીમે લાજપોર જેલ ખાતેથી પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદીને ઝડપી પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા એસ.ઓ.જી.પોલીસ સ્ટાફનાં માણસોએ લાજપોર મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદીને ઝડપી…
ડાંગ જિલ્લા એલસીબી પોલીસની ટીમે સાપુતારા પોલીસ મથકે દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સાપુતારા પોલીસ મથકે દારૂના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા…
સાપુતારા ઘાટમાર્ગમાં સુરતી પ્રવાસીઓની કાર સંરક્ષણ દીવાલ સાથે અથડાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ શિરડી સાઈ બાબાનાં દર્શન કરી પરત સુરત ફરી રહેલ સુરતનાં પ્રવાસીઓની કાર.ન.જી.જે.06.જે.ક્યુ.0046…
ડાંગ જિલ્લામાં (SIR) કાર્યક્રમ અંતર્ગત બી.એલ.ઓ. દ્વારા હાથ કરાતી કામગીરીની પ્રત્યક્ષ ચકાસણી હાથ ધરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચૂંટણી પંચ દ્વારા તા. ૧/૧/૨૦૨૬ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં…
ડાંગના સાપુતારામાં પ્રવાસીઓ ઉમટ્યા:-ફૂલ ગુલાબી ઠંડીમાં કુદરતી સૌંદર્ય માણવા ભારે ભીડ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.હવામાનમાં…
ડાંગના પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા આંબાપાડા કોલોની રોડનું બિટ્યુમિનસ કાર્ય પૂર્ણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઉલ્લેખનીય છે કે, પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા નાગરિકોને વધુ સુવિધાસભર અને સુરક્ષિત માર્ગ…
ડાંગના આહવા ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભગવાન બિરસા મુંડા કૌશલ્ય ભવનનું લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ…
વાંસદા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ {આદિવાસી સમાજના વીર નાયકોના સ્વાતંત્ર્ય ઇતિહાસને દુનિયા સમક્ષ મૂકવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું:- } {દેશ…
નવસારી મહાનગરપાલિકાની રોડ રીસર્ફેસિંગ અને ડેવલપમેન્ટ કામગીરી પૂરજોશમાં શરૂ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડિસેમ્બર અંત સુધી રોડ રીસર્ફેસિંગ અને ડેવલપમેન્ટ કામગીરીમાં ૨૫૦ થી વધારે રોડ રીસરફેસિંગ નો લક્ષ્યાંક લેવાયો……
વલસાડ: સરદાર પટેલ@ ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સ્વાવલંબન અને સ્વદેશીનું પ્રેરણાસ્ત્રોત પદયાત્રા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ૦૭શિક્ષકો તથા ૧૧૨ વિદ્યાર્થીઓ દ્વારા તા. ૧૦…










