AHAVA
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ: વઘઈ તેમજ ઝાવડામાં જનજાતિય ગૌરવ રથ યાત્રાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તા.૦૧/૧૧/૨૦૨૫ થી તા.૧૫/૧૧/૨૦૨૫ દરમ્યાન…
ડાંગ જિલ્લાનાં વનકર્મીઓની ટીમે રૂપિયા ૧૫ હજારનો લાકડાનો જથ્થો ભરેલ મહિન્દ્રા મેકસ ગાડીને ઝડપી પાડી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં ઉત્તર ડાંગ વન વિભાગનાં વનકર્મીઓની ટીમ દ્વારા તા. 05/11/2025નાં રોજ ફિલ્મી ઢબે પીછો કરીને…
ડાંગ જિલ્લામાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLOને તાલીમ અપાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં…
Navsari: આગામી તા.૨૭મી નવેમ્બરના રોજ નવસારી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે…
ડાંગ જિલ્લાનાં વઘઇમાં તુલસી વિવાહની ડીજે ના સથવારે ભવ્ય ઉજવણી,મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જોડાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધાર્મિક માન્યતા મુજબ તુલસી વિવાહ બાદ દેવતાઓના વિશ્રામકાળ એટલે કે ચાતુર્માસનો સમાપન થાય છે અને શુભ…
ડાંગ જિલ્લામાં પાક નુકસાની અંગે ૩૧૦ ગામોમાં ૧૦૦ ટીમો સહિત અધિકારીઓ સર્વેની કામગીરીમાં જોતરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા…
વઘઈ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતા ને સ્વસ્થ રાખવા માટે અનેક કાર્યક્રમો હાથ ધરાઈ…
ડાંગ જિલ્લાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુરણા ખાતે યોજાઈ સમાજ સ્વાસ્થ્ય ચિંતન શિબિર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે બ્રહ્મવાદીની પૂ. હેતલ દીદીના સાનિધ્યે સામાજિક…
ડાંગમાં સંસ્કાર અને પર્યાવરણ મૂલ્યનું સિંચન:- નાંદનપેડા બહાઈ સમુદાયનો સરાહનીય પ્રયાસ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કમળો છોડ વાળો તેમ વળે’ની ઉક્તિને સાર્થક કરતા ડાંગ જિલ્લાનાં નાંદનપેડા બહાઈ સમુદાય દ્વારા ગામના બાળકો…
કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાબતે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કામગીરીમાં જોતરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સર્વે માટે ૧૩૮ ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે* *ખેતીવાડી કચેરી દ્વારા નવસારી…










