AHAVA
વઘઈ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતા ને સ્વસ્થ રાખવા માટે અનેક કાર્યક્રમો હાથ ધરાઈ…
ડાંગ જિલ્લાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુરણા ખાતે યોજાઈ સમાજ સ્વાસ્થ્ય ચિંતન શિબિર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે બ્રહ્મવાદીની પૂ. હેતલ દીદીના સાનિધ્યે સામાજિક…
ડાંગમાં સંસ્કાર અને પર્યાવરણ મૂલ્યનું સિંચન:- નાંદનપેડા બહાઈ સમુદાયનો સરાહનીય પ્રયાસ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કમળો છોડ વાળો તેમ વળે’ની ઉક્તિને સાર્થક કરતા ડાંગ જિલ્લાનાં નાંદનપેડા બહાઈ સમુદાય દ્વારા ગામના બાળકો…
કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાબતે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કામગીરીમાં જોતરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સર્વે માટે ૧૩૮ ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે* *ખેતીવાડી કચેરી દ્વારા નવસારી…
સાપુતારા ખાતે રાજ્યમંત્રી જયરામભાઇ ગામીતની અધ્યક્ષતામાં ૧૦મી રાજ્ય સ્તરીય એથલેટીક્સ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને સાપુતારા ખાતે ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ, દ્વારા આયોજિત ૧૦મી રાજ્ય…
ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો જ્યારે પ્રવાસીઓમાં ખુશી….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા,ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.આ કમોસમી…
ડાંગ જિલ્લામાં પાક નુકસાની પરિસ્થિતિનો તાગ મેળવવાં જિલ્લાની ૬ ટીમ અને અધિકારીઓ દ્વારા સર્વે હાથ ધરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *જિલ્લાના ૧૦૦ થી વધુ ગામોમાં ૨૦૨૮ થી વઘુ ખેડુતોના અંદાજીત ૨૨૬૭ હેક્ટર વિસ્તારમાં ડાંગર, નાગલી વિગેરે…
ડાંગ જિલ્લાના મોટી દબાસ ગામના મૃતકના વારસદારને રૂ.૧૦ લાખની સહાયનો ચેક અર્પણ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ મોટી દબાસ ગામના વતની શ્રી જીતેશભાઇ સિતારામભાઇ જાદવ, જેઓનું ગત દિવસોમાં…
ડાંગ જિલ્લાનાં અધિકારીઓ અને કર્મચારીઓનું સ્નેહ મિલન અને ચિંતન શિબિર યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સ્નેહ મિલન અને ચિંતન શિબિરમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા* ડાંગ જિલ્લાના વતની અને…
ડાંગ જિલ્લાના અંત્યોદય અને NFSA રેશનકાર્ડ ધારકો માટે અનાજ વિતરણ ૧લી નવેમ્બરથી શરૂ થશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારનાં…










