AHAVA
Dang: આયુષ મંત્રાલય રાષ્ટ્રીય ઔષધીય પાદક બોર્ડ દિલ્હી દ્વારા ડાંગ જિલ્લાનાં ભવાડી ગામનાં દંપત્તિને ટ્રોફી- પ્રમાણપત્ર અપાઈ સન્માનિત કરાયા..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકાર આયુષ મંત્રાલય રાષ્ટ્રીય ઔષધીય પાદક બોર્ડ દિલ્હી દ્વારા ડો. ડી.એન.મોકટ સાહેબ દ્વારા મેડિસનલ પ્લાન્ટ…
ડાંગ જિલ્લાના આહવા ખાતે પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”અભિયાનનો પ્રારંભ…
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ દેશના વડા પ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે દેશવ્યાપી પ્રારંભ થયેલ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”…
નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતમાં નવસારીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર દરમિયાન વિવિધ પ્રવૃતિ થકી વ્યાપક સ્વચ્છતા અભિયાન…
ડાંગ જિલ્લામાં યુવાનો માટે પોલીસ અને લશ્કરી ભરતીની મફત તાલીમનું આયોજન કરાયુ..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના નિર્દેશન હેઠળ, ડાંગ જિલ્લામાં અનુસૂચિત જનજાતિના યુવાનો…
Dang: વઘઈ તાલુકા ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વઘઈ CHC હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કર્યુ..
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ ભારત દેશના વડાપ્રધાન તથા લોકલાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ સમગ્ર દેશમાં વિવિધ સેવા કાર્યો સાથે…
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે. રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત રેલી યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર મદન વૈષ્ણવ દેશભરમાં વર્ષ ૨૦૧૮ થી શરૂ થયેલ રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અંતર્ગત આજ રોજ ડાંગ જિલ્લાના…
Dang: આહવા એસ. ટી.બસ ઉંમરપાડા- ટેમરૂનઘરટા વચ્ચેનાં વળાંકમાં એકાએક બંધ થઈ જતા સંરક્ષણ એન્ગલ સાથે અથડાઈ
ડાંગ જિલ્લાનાં આહવા એસટી ડેપોની શામગહાન-આહવા એસ.ટી. બસ જ્યારે ઉમરપાડા-ટેમરૂનઘરટાં ગામ વચ્ચેના વળાંકમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક બંધ…
ડાંગ જિલ્લાનાં વઘઈ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઘરઘર સર્વેક્ષણ અને એન્ટી-લાર્વલ કામગીરી હાથ ધરાઈ.
ડાંગ જિલ્લાનાં વઘઈ ગામમાં સ્થાનિક લોકોના સ્વાસ્થ્યની સુખાકારી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાવડા હેઠળ કાર્યરત આરોગ્ય ટીમે…
નવસારી જિલ્લાનાં જલાલપોર તાલુકાના ભિનાર ગામે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૧૦૦ થી વધુ દર્દીઓની વિનામૂલ્યે સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી સારવાર આપવામાં આવી… નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા…
ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં બંધારણીય હક્ક,અધિકારો માટે સુબીર મામલતદારને આવેદનપત્ર..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં બંધારણીય હક્ક,અધિકારોનું રક્ષણ કરવા અને અમલીકણ કરવા તથા આદિવાસીઓનું શોષણ થતુ અટકાવવામાં આવે…










