AHMEDABAD CENTER ZONE
-
IND-PAC : પાકિસ્તાન સામે ભારતનો વિજય ની ઉત્સાહભેર ઉજવણી કરતા મુસ્લિમ ના સામાજિક કાર્યકરો
પાકિસ્તાન સામે ભારતનો વિજય ની ઉત્સાહભેર ઉજવણી કરતા મુસ્લિમ ના સામાજિક કાર્યકરો સમગ્ર દેશભરમાં ઘણા વર્ષ પછી ભારત પાકિસ્તાન નો…
-
RTI : ગુજરાતના માહિતી આયોગે એક વર્ષમાં 6676 કેસનો નિકાલ કર્યો,નવા 10025 કેસ રજીસ્ટર થયા
અમદાવાદઃ કેન્દ્રની તત્કાલિન UPA સરકારે માહિતી અધિકાર કાયદો 2005માં સંસદમાં પસાર કર્યો હતો અને 12 ઓક્ટોબર 2005થી દેશભરમાં અમલી બન્યો…
-
Cricket : ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહીવટ VIP ક્લચર હાવી થતા મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓને ટિકિટો ન મળતા નારાજ
• ભારતીય ક્રિકેટ બોર્ડ ટિકિટના કાળા બજાર કરવામાં સામેલ હોય તેવું લાગી રહ્યું છે: ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી: પ્રવીણસિંહ…
-
Aap : જ્ઞાન સહાયક મુદ્દે દાંડીથી ગાંધી આશ્રમ સુધી ‘યુવા અધિકારી યાત્રા’ શરૂ કરવામાં આવશે: યુવરાજસિંહ જાડેજા
અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં ઘણા બધા…
-
NEP : ગુજરાતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થવાથી ઘોરણ-1 પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો
39% સરકારી શાળાઓમાં ધોરણ-1 નો એક પણ વિદ્યાર્થી નથી ઘોરણ-1માં વિદ્યાર્થીઓના ઘટાડાનું મુખ્ય કારણ પ્રવેશ નિયમોમાં ફેરફાર છે ગુજરાતમાં નવી…
-
Ahmedabad : SVPI એરપોર્ટેને ક્વોલિટી કન્સેપ્ટ કન્વેન્શનમાં 5 એવોર્ડસથી નવાજવામાં આવ્યું
મુસાફરોની સેવા, સુવિધા અને સંરક્ષણ ક્ષેત્રે આદરેલી પહેલોને સન્માન અમદાવાદ, ઑક્ટોબર 07, 2023: – અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ…
-
Adani : અદાણી ટોટલ ગેસ (ATGL) અમદાવાદમાં બાયો-CNG પ્લાન્ટ બનાવશે
પિરાણા ખાતેનો પ્લાન્ટ PPP મોડલ આધારિત દેશમાં ઘર-ઘર સુધી સ્વચ્છ ઈંધણ પહોંચાડવા અદાણી ટોટલ ગેસે એક મોટી પહેલ કરી છે.…
-
Marriage Registration : ગુજરાતમાં ખોટી રીતે લગ્નની નોંધણી થઈ હોવાના રેકેટનો પર્દાફાશ
અમદાવાદઃ ગુજરાતમાં લગ્નની નોંધણી ખોટી રીતે થતી હોવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.એસપીજીએ આ પર્દાફાશ કરીને ચીમકી ઉચ્ચારી હતી કે,…
-
Ahemdabad : સાણંદના વિલાસબેન પટેલ બ્રેઇનડેડ થતા પરિજનોએ અંગદાન કર્યું – ત્રણને નવજીવન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 135મું અંગદાન બે કિડની અને એક લીવરનું દાન મળ્યું ………………. સિવિલ હોસ્પિટલમાં 135 અંગદાનમાં મળેલા 435 અંગો…
-
AAP : ભાજપ સરકાર ખૂબ જ ડરી ગઈ છે એટલા માટે જ આજે સંજય સિંહજીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી: ઈસુદાન ગઢવી
શરાબનીતિના ગોટાળાના નામે 1000થી વધુ જગ્યા ઉપર રેડ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી કાંઈ મળ્યું નથી : ઈસુદાન ગઢવી…