AHMEDABAD NEW WEST ZONE
-
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી આગામી ગુજરાતમાં 1થી 3 માર્ચ કમોસમી વરસાદ પડશે.
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 1થી 3 માર્ચ અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, …
-
અમદાવાદના રખિયાલ પોલીસ સ્ટેશનમાં લાંચ લેતા એએસઆઇ રંગે હાથ ઝડપાયાં! પોલીસ કોન્સ્ટેબલ ફરાર થયો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી) લાંચ-રુશ્વતમાં અને હોદા નો દુરુપયોગ કરીને તોડતાડ માં કેટલાક ભ્રષ્ટાચાર માનસિકતા ધરાવતા પોલીસ અધિકારી કર્મચારીઓ નાં…
-
ઇન્ડિયા ગઠબંધનની રચના થઈ ત્યારથી જ ભાજપના પેટમાં તેલ રેડાયું: ઈસુદાન ગઢવી
ભાજપને ખ્યાલ છે કે, જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લાગુ થશે તો 26માંથી 26 સીટો ભાજપ જીતી શકશે નહીં: ઈસુદાન ગઢવી…
-
બિપરજોય વાવાઝોડા જમીન ધોવાણમાં નુકશાન થયેલ છે તેવા તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે: મુકેશ આંજણા
બિપરજોય વાવાઝોડ જમીન ધોવાણ સહાય આપવામાં સરકાર ખોટી નીતિ બનાવવામાં આવી છે મુકેશ આંજણા દેશ-રાજ્યમાં હાલની સરકારની દમનકારી નીતિના કારણે…
-
સામાજિક સંસ્થાનો દ્વારા દિવ્યાંગ બાળકોના શારીરિક માનસિક વિકાસાર્થે રમોત્સવ યોજાયો
અમદાવાદ શહેર ની સામાજિક સંસ્થા ઓ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે રમોત્સવ ગણપતિ દાદાનું મંદિર,અખબાર નગર સર્કલ પાસે,નવા વાડજ ખાતે મનોદિવ્યાંગ…
-
રાજ્યના હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના માટે કાળા કપડાં પહેરી ફરજ બજાવી
ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ, ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા સહિત ઘણા મંડળો દ્વારા જૂની પેન્શન યોજના ફરી લાગુ થાય તેમજ બીજા…
-
ભરતી કોભાંડના 28 આરોપીઓ હજુ પકડાયા નથી એ મુદ્દા પર આપ નેતા પ્રવીણ રામે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને લીધી આડેહાથ
*ભષ્ટ્રાચારીઓ, કટકીબાજો ને ભાજપ ક્યારેય પકડવાની નથી કારણકે એ એમના કમાઉ દીકરા છે :- પ્રવીણ રામ* *સમચારપત્રોના માધ્યમથી જાણવા મળ્યું…
-
ઉદગમ સ્કૂલ અમદાવાદ ખાતે મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પ્રશિક્ષણ પર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
ઉદગમ સ્કૂલ અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને સેલ્ફ-ડિફેન્સ એક્સપર્ટ અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પ્રશિક્ષણ પર તાલીમ…
-
ગુજરાત સરકારે બહાર પાડેલા પરિપત્રથી નરેન્દ્રમોદીના ભાઇ પ્રહલાદ મોદી નારાજ
વડાપ્રધાન નરેન્દ્રમોદીના ભાઇ પ્રહલાદ મોદી ફરી ગુજરાત સરકારે બહાર પાડેલા પરિપત્રથી નારાજ થયા છે. ગુજરાત સરકારે રાજ્યના બાવીસ હજારથી વધુ…
-
ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે ડો. હર્ષદ પટેલની વરણી
ડૉ. હર્ષદ એ.પટેલ ગુજરાત વિદ્યાપીઠના ૧૭મા કુલપતિ બન્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે …