DHORAJI
-
રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટાના વિસ્તારોમાં 6 કલાકમાં 11 વખત ભૂકંપના આંચકા આવ્યા.
ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં આજે સવારથી એક બાદ એક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોના જીવ પડીકે બંધાયા છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા અને…
-
Dhoraji: ઓસમ પર્વત પર આરોહણ-અવરોહણ સ્પર્ધાના દિવસે પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ
તા.૩૦/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૨ જાન્યુઆરીએ સ્પર્ધાના સુચારુ આયોજન માટે સવારે પર્વતના પગથિયા પર પ્રવેશબંધી ફરમાવાઈ Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી…
-
Dhoraji: ‘મારું ધોરાજી, મારું ગૌરવ’’: ધોરાજી શહેરમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ
તા.૧૮/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિવિધ વિસ્તારોની સ્વચ્છતા સાથે બેનર થકી નાગરિકોને અપાયા સ્વચ્છતાના સંદેશ Rajkot, Dhoraji: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાનના ભાગરૂપે…
-
Dhoraji: ધોરાજી નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન” હાથ ધરાયુ
તા.૨૫/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત સ્વછતા કામગીરી કરવામાં આવી રહી છે.…
-
Dhoraji: કોલેરા નિયંત્રણ અંગે ધોરાજી મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ
તા.17/11/2025 વાત્સલયમ્ સમાચાર રોગચાળો ફેલાતો અટકાવવા પ્રતિબંધાત્મક આદેશ જારી Rajkot, Dhoraji: ધોરાજીના પાંચ પીરની વાડી વિસ્તારમાં ફેલાયેલા કોલેરાને નિયંત્રિત કરવા…
-
Dhoraji: ધોરાજીમાં હઝરત ખ્વાજા સાહેબ લોકમેળાના આયોજન માટે મેદાન ભાડે આપવા તા.૧૦ નવેમ્બરે પુન: હરરાજી યોજાશે
તા.6/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સકુરા નદીના મેદાન ખાતે તા. ૨૦/૧૧/૨૦૨૫ થી તા.૨૪/૧૧/૨૦૨૫ સુધી પાંચ દિવસ…
-
Dhoraji: ધોરાજી ખાતે રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૫ યોજાયો
તા.15/10/2025 વાત્સલયમ્ સમાચાર ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પ, લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમ…
-
Dhoraji: ધોરાજી આઈ.ટી.આઈ. ખાતે ચતુર્થ કૌશલ્ય દિક્ષાંત સમારોહ યોજાયો
તા.6/10/2025 વાત્સલયમ્ સમાચાર ૧૯૯ તાલીમાર્થીઓને પદવીપત્રો એનાયત કરાયા Rajkot, Dhoraji: ઔદ્યોગિક તાલીમ સંસ્થા,ધોરાજી ખાતે સંસ્થાના આચાર્ય શ્રી વી.વી.ભેંસાણીયાની અધ્યક્ષતામાં ૪…
-
Dhoraji: નેશનલ કો-ઓપ.ઓર્ગેનિક્સ લિમિટેડની સ્થાપના બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો આભાર માનતા ભોળા ગામના ખેડૂતો
તા.૩૦/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખનઃ સંદીપ કાનાણી પ્રાકૃતિક ઉત્પાદનોનું પ્રમાણીકરણ થશે અને ખેડૂતોને સારા ભાવ મળતાં તેઓ સમૃદ્ધ થશે ભોળા સેવા…
-
Dhoraji: સ્વચ્છોત્સવ : ધોરાજીમાં સ્વચ્છતા સંદેશ સાથે સેલ્ફી પોઇન્ટનો લાભ લેતા નગરજનો
તા.૨૪/૯/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: હરવા ફરવાના સ્થળોની યાદગીરી રૂપે સેલ્ફી લેતા નગરજનો સ્વચ્છતાની સેલ્ફી લઈ સામાજિક સંદેશ ફેલાવે તે…








