DHRANGADHRA
-
ધ્રાંગધ્રા તપોવન વિદ્યાલય દ્વારા થનગનાટ કાર્યક્રમ થકી સ્કૂલના 20 વર્ષની ઉજવણી
તા.03/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર સ્થિત તપોવન વિદ્યાલય દ્વારા થનગનાટ નામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
-
ધ્રાંગધ્રામાં સોની વેપારીનું 100 ગ્રામ સોનું પડાવી લેનાર ઠગને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરની સોની બજારમાં આવેલ નીલકંઠ જ્વેલર્સના માલિક જીગ્નેશભાઈ આડેસરા સાથે વિશ્વાસઘાત કરી 100…
-
સરકારી જમીન કૌભાંડમાં ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ કરાઈ
તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ પોલીસે કરોડો રૂપિયાના સરકારી જમીન કૌભાંડમાં ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ…
-
ધાંગધ્રા માલવણ ગામ પાસે બજાણા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ લાઇનનુ કરાયું ખાતમુહૂર્ત
તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પોલીસવડાના હસ્તે નવનિર્મિત બજાણા પોલીસ સ્ટેશનનું કરાયું ભૂમિપૂજન, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ…
-
રક્તદાન ક્ષેત્રે નિષ્ઠાવંત સેવાભાવને મળ્યો સન્માન, સુરેન્દ્રનગર જિલ્લા સ્વૈચ્છિક રક્તદાન શિબિરના સંયોજકોનું પ્રેસિડન્ટ હોટલ ખાતે ગૌરવ સમારોહ
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હાલ સમગ્ર દેશમાં રક્તની ભારે અછત સર્જાઈ રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ…
-
ધાંગધ્રા જડેશ્વર મંદિર નજીક બ્રિજ પરથી અકસ્માતે પડી જતાં અજાણ્યા આધેડનું મોત નિપજ્યું.
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મૂળ મહારાષ્ટ્રના હાલમાં ધ્રાંગધ્રાના દેપાળાના ચોરા પાસે આધેડ રહેતા હોવાનું ખૂલ્યું, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં આવેલા…
-
ધાંગધ્રાના રાજ સીતાપુર ગામના સ્ટડ ફાર્મના દિલકશ નામના અશ્વે મારવાડી ઘોડા વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે અશ્વ શોનું આયોજન વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રિ-દિવસીય અશ્વ…
-
ધ્રાંગધ્રાના નવલગઢ ગામે દારૂનું વેચાણ બંધ કરાવવા ગ્રામજનો પહોંચ્યા પોલીસ મથકે
તા.26/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સરપંચ સહિતના આગેવાનોએ પોલીસને વારંવાર રજૂઆત છતાં પણ દારૂનું વેચાણ બંધ ન થતા રોષ ફેલાયો, સુરેન્દ્રનગર…
-
ધ્રાંગધ્રા સાયબર ક્રાઇમ મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં જેલહવાલે થયેલા બે આરોપીઓની જામીન અરજી નામંજૂર
તા.21/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમ અને ખાસ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ વિરૂધ્ધ કડક કાર્યવાહી…
-
ધ્રાંગધ્રાનાં મહિલા TRB જવાને મુળ માલિકને ફોન પરત કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
તા.20/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં ફરજ બજાવતા મહિલા ટી.આર.બી. જવાન જાગૃતિબેન રાઠોડને રોડ પરથી એક મોબાઈલ ફોન મળી…









