DHRANGADHRA
-
ધ્રાંગધ્રાનાં આંબેડકરનગરમાં પરિવાર ઉપર હુમલાનાં કેસમાં ગુનો દાખલ કરાયો
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક પરિવાર પર હુમલો થયો હતો…
-
ધ્રાંગધ્રા તાલુકાની પૌરાણીક વાવ જર્જરીત હાલતમાં, સમારકામ કરાવી હેરીટેજમાં સમાવેશ કરવા માંગણી
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે આશરે 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ જર્જરિત હાલતમાં છે…
-
ધ્રાંગધ્રા ખાતે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે રૂ. ૧૦.૩૫ કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જોગાસર તળાવનું નવું સ્વરૂપ ‘સ્વર્ગાપુરી’ જેવો દિવ્ય અહેસાસ કરાવે છે હવે રૂ. ૪૨ કરોડના ખર્ચે ઐતિહાસિક…
-
સુરેન્દ્રનગર પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે વિકાસકામોની સર્વગ્રાહી સમીક્ષા યોજાઈ
તા.06/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને આજે ધ્રાંગધ્રા નગરપાલિકાના સભાખંડ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન…
-
ધાંગધ્રાના વાધગઢ ગામે વર્લ્ડ ગ્રીન એગ્રો કંપનીનો ભવ્ય સેમિનાર યોજાયો.
તા.26/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર દાડમની બાગાયત ખેતીથી ખેડૂતોને વધુ આવકનો સંદેશ, સરકારની સબસીડી અંગે માર્ગદર્શન સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વાધગઢ…
-
ધ્રાંગધ્રાનાં જસાપર ગામની સરકારી જમીનમાં દબાણ થતાં સ્થાનિકોની રજુઆત
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામ કરવામાં આવ્યું હોવાનો…
-
ધાંગધ્રાના રામદેવપુર ગામે PGVCL ની ટીમને આપી ધમકી, ફરજમાં રૂકાવટની બે સામે ફરીયાદ નોંધાઈ
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચેકિંગમાં ગયેલી ટીમના જુનિયર એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે બોલાચાલી બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી,…
-
ધ્રાંગધ્રા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગનું ભવ્ય ઇન્સ્ટોલેશન સમારોહ
તા.20/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકામાં જૈન સમાજ વિવિધ ગ્રુપો દ્વારા જન કલ્યાણકારી અને સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરતો…
-
સરકારી પડતર જમીન પર ખાનગી કંપનીનો ખુલ્લો કબજો, મામલતદાર કચેરીનો “પ્રક્રિયાગત” બહાનો – લોકફરિયાદ વ્યવસ્થાનો મજાક!
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અરજદારે ફરી પ્રશ્ન મુક્યો, તંત્ર બચાવ કરશે કે કાર્યવાહી? સરકારી જમીન દબાણ મામલે હવે તંત્રની કસોટી,…
-
ધ્રાંગધ્રાના નિમકનગરમાં મતદાર યાદીમાં ફોર્મ નં.7નાં દુરઉપયોગ સામે પ્રાંત અધિકારીને લેખીત રજુઆત
તા.12/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે ગામના સ્થાનિકોએ…









