DHRANGADHRA
-
ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.21/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સંયુક્ત ઉપક્રમે…
-
ધાંગધ્રા નગરપાલીકા ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો
તા.12/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા નગરપાલિકા ખાતે સીટી પોલીસે દ્વારા નગરપાલિકાના સુધરાઈ સભ્ય તથા આગેવાનો સાથે પોલીસ દ્વારા કરેલી…
-
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રામજી મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો
તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ ગુનાખોરી દિન પ્રતિદિન પોલીસ તંત્રના રાજ્યમાં વક્રી રહી છે અને લોકો તો સલામત…
-
ધ્રાંગધ્રાના DYSP ને મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જે.ડી. પુરોહિતને ફરજ દરમિયાન અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ…
-
ધાંગધ્રાના રાવળીયાવદર ગામનું સબ સેન્ટર દવાખાનું જર્જરીત હાલતમાં, નવું બનેલું સબ સેન્ટર છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં
તા.01/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રાવળીયાવદરમાં છેલ્લાં ચાર વર્ષથી નિર્માણ થતાં આરોગ્ય કેન્દ્રનું કામ ખોરંભે પડ્યું છે બંધ રહેતા…
-
ધાંગધ્રાના રામપરા ગામે ગૌચર અને સરકારી જમીન ઉપર ભુમાફિયાનો કબજો
જિલ્લા કલેક્ટરને ટેલીફોનીક રજુઆત કરી તાત્કાલિક દબાણ દૂર કરવા રજૂઆત – રવિરાજસિંહ ઝાલા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં ગૌચર જમીન અને…
-
ધાંગધ્રા નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીની છત ચાલુ વરસાદે કાર પર ધરાશાઈ થતાં મોટું નુક્સાન
તા.13/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ફુલેશ્વર મંદિર નજીક આવેલી નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીની બીજા માળની છત ચાલુ વરસાદે…
-
ધાંગધ્રા તાલુકાના હામપુર અને રામગઢ પ્રાથમિક શાળા ખાતેથી બાળકોને શૈક્ષણિક કીટ આપી હોંશભેર પ્રવેશ કરાવ્યો
તા.28/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હામપુર પ્રાથમિક શાળા ખાતે રૂ.૦૩ લાખના ખર્ચે તૈયાર થયેલા જલધરનું ઉદ્ઘાટન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ…
-
ગાયના સીંગડાનું સફળ ઓપરેશન કરી 2 જીવ બચાવતી જિલ્લા એનિમલ હેલ્પલાઇન સેવા
તા.28/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગાયનાં સીંગડાનો સડો એક સાથે બે જીવનેં ભરખી જાત પણ એનિમલ હેલ્પલાઇન ની ટીમના કાળજી સાથેના…
-
ધ્રાંગધ્રા ઉપન્યાસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ યાત્રીઓની આત્માને ભગવાન શાંતિ અર્પે તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરેલ ફ્લાઇટ અમદાવાદથી લંડન શહેર જઈ રહ્યું હતું જે વિમાન ટેક…









