GANDHINAGAR CITY / TALUKO
-
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં…
-
ગુજરાતમાં ભારે વરસાદના કારણે 4,232થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા, મૃત્યુનો આંકડો 61 થયો
ગુજરાતમાં ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લાઓમાં 4,232થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જેમાં મોટાભાગે નવસારી, દ્વારકા, સુરત અને ભરૂચ…
-
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા HTat ના પ્રશ્નો નો ઉકેલ આવતા શિક્ષણ મંત્રી નો આભાર પ્રગટ કરવામાં આવ્યો
HTAT મુખ્યશિક્ષકોના નિયમો પોઝિટિવ રીતે અને સંગઠન ની માંગણી મુજબ આવતા માન. શિક્ષણ મંત્રી શ્રી કુબેર ભાઈ ડિંડોર સાહેબ, માન.…
-
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો, 36ના મોત
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના 88 કેસ નોંધાયા છે. અત્રે જણાવીએ કે, ચાંદીપુરાના પોઝીટીવ 22 કેસ કન્ફર્મ થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર…
-
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ નો હાહાકાર મૃત્યુઆંક વધીને ૨૭ પર પહોંચ્યો, ૨૦ જિલ્લા ઝપેટમાં
ગુજરાતમાં ચાંદીપુરાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે શંકાસ્પદ વધુ 13 કેસો નોંધાયા હતા, જ્યારે 7 બાળકોના મોત નીપજ્યા…
-
શ્રમિક બસેરા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ પાંચ રૂપિયાના ટોકનદરે મળશે સુવિધાયુક્ત હંગામી આવાસ
દેશના વિકાસ અને પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડનારા પાયાના શ્રમિકોના સર્વગ્રાહી કલ્યાણની ચિંતા વડાપ્રધાનશ્રીએ કરી છે. • પંડિત દીન દયાળ ઉપાધ્યાયજીના ‘હર…
-
વિદ્યાર્થીઓમાં નારાજગી બાદ મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો
રાજ્યની મેડિકલ કોલેજેમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, મેડિકલ કોલેજોમાં ગવર્નમેન્ટ ક્વોટાની 3.30…
-
રાજ્યમાં 47 તાલુકામાં 3 ઈંચ થી 5 ઈંચ પડ્યો નોંધપાત્ર વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના 47 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ગીરસોમનાથમાં ધમાકેદાર…
-
વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી:સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી:સ્પેશિયલ ડ્રાઇવમાં ૨૨૬ વ્યાજખોરો…
-
પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજભવનમાં યોજાઈ ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક
ગુજરાતમાં એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…









