GIR SOMNATH
-
ગીર-સોમનાથ પોલીસ અધિકારી-જવાન સોમનાથ થી માતાના મઢ સુધી સાયકલ યાત્રાનું કર્યું પ્રસ્થાન.
ગીર સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ એ બી જાડેજા તથા એ.એસ.આઇ નરવણસિંહ ગોહિલે સોમનાથ થી કચ્છ માતાના મઢ સુધી સાયકલ…
-
નરેન્દ્રભાઈ મોદી ની અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટી મંડળ ની ૧૨૩ મી બેઠક રાજભવન, ગાંધીનગર ખાતે મળી હતી.
માનનીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત શ્રી સોમનાથ ટ્રસ્ટી મંડળની બેઠક માનનીય અધ્યક્ષશ્રીના વડપણ હેઠળ મળતાં સૌ…
-
સોમનાથ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પ્રોબેશનલ ડીવાયએસપી ની કરાઈ નિમણૂક
સોમનાથ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પ્રોબેશનલ ડીવાયએસપી વી.પી. માનસેતા ની નિમણૂક કરવામાં આવી છેસાવરકુંડલાના વતની એવા તેઓ 2022 સીધી…
-
સોમનાથ પ્રભાસ નગર સોસાયટી મા સોમેસ્વર ગૃપ દ્રારા પ્રથમ વર્ષે ગણેશ મહોત્સવ
સોમનાથ પ્રભાસ નગર સોસાયટી મા સોમેસ્વર ગૃપ દ્વારા આજરોજ ગણપતિ મહારાજને વિવિધ વાનગીઓ અન્નકોટ અને લક્ષ્મીનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું…
-
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સમસ્ત ધોકડવા ગામ દ્વારા ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સમસ્ત ધોકડવા ગામ દ્વારા ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રા નુ આયોજન…
-
ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ .જાતિ મોરચા દ્વારા અગત્ય ની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય વેરાવળ ખાતે યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા વેરાવળ ખાતે બેઠક યોજાઈ ગીર સોમનાથ જિલ્લા…
-
એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ સોમનાથ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ વિશ્વ સિંહ દિવસની ઉજવણી
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા વિવિધ કાર્યક્રમો કરી વિશ્વ…
-
ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ના પ્રશ્નનાવડા ગામ માં ગંદગી નો જમાવડો તંત્ર ઊંઘ માં
વાત્સલ્યમ્ સમાચાર ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ના પ્રશ્નનાવડા ગામ માં ગંદગી નો જમાવડો તંત્ર ઊંઘ માં સુત્રાપાડા તાલુકા…
-
અમદાવાદના 360 જેટલા સ્વયંસેવકોએ શ્રાવણ પૂર્વે સોમનાથ તીર્થમાં સ્વચ્છતાઅભિયાન હાથ ધર્યુ
સોમનાથ મહાદેવની અનોખી સેવા અમદાવાદના બાપાસીતારામ સેવાટ્રસ્ટના 14 વર્ષથી શ્રમયજ્ઞ કરી રહેલ સ્વયંસેવકોનુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયુંસફાઈ કરનાર…
-
પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી., ગીર સોમનાથ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે…







