BANASKANTHA
-
અંબાજી તીર્થધામ ખાતે આજથી ત્રિદિવસીય ગાઈડ તાલીમનો થયો પ્રારંભ
19 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા યાત્રિકલક્ષી સુવિધાઓના વિકાસ માટે અંબાજી ખાતે સુશિક્ષિત ગાઈડ તૈયાર કારાશે આગામી સમયમાં શ્રી અંબાજી…
-
થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા વિધાર્થીઓને ફ્રી માં ચોપડા વિતરણ કરાયા..
થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા વિધાર્થીઓને ફ્રી માં ચોપડા વિતરણ કરાયા.. મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (મરાઠી)…
-
બનાસકાંઠાના 10 ગામની કુલ 20 આંગણવાડી કેન્દ્રોની 73 કિશોરીઓને કારકિર્દી માર્ગદર્શન અપાયું
18 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા કિશોરીઓને આત્મનિર્ભર બનાવવા મડાણા ગઢ સેજાની કિશોરીઓએ આઈ.ટી.આઈ સંસ્થાની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવ્યું બનાસકાંઠા…
-
અંબાજીની જનરલ હોસ્પિટલ 50 બેડથી વધારીને સરકારે 100 બેડ થી અપગ્રેડ કરી , બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું
18 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા યાત્રાધામ અંબાજી ના જનરલ હોસ્પિટલ ને 50 બેડથી વધારીને સરકારે 100 બેડ ની મંજૂરી…
-
શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા ખાતે સ્વ.ગોવિંદ ચૌધરીના અવસાન નિમિત્તે પરિવાર દ્વારા તિથિભોજન આપવામાં આવ્યું.
શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા ખાતે સ્વ.ગોવિંદ ચૌધરીના અવસાન નિમિત્તે પરિવાર દ્વારા તિથિભોજન આપવામાં આવ્યું. શ્રી અર્બુદા કેળવણી મંડળ રૈયા…
-
ઓછા ખર્ચે વધુ નફો–રાસાયણિક ખેતી છોડીને સ્વસ્થતાની દિશા તરફ એક પગલું
17 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા છેલ્લા એક દાયકાથી પ્રાકૃતિક ખેતી અપનાવી વાર્ષિક રૂ.૩.૬૭ લાખનો નફો મેળવતા દાંતા તાલુકાના ખેડૂત…
-
દાંતા તાલુકાના ભેમાળ ગામે કવોરી એસોસિએશન દ્વારા શ્રી દોલાજી વીર મહારાજ ના મંદિરે પ્રતિષ્ઠા ની વર્ષગાંઠ ઉજવવામાં આવી
17 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા દાંતા તાલુકાના ભેમાળ ગામે કોરી એસોસિએશન ના પ્રમુખ શ્રી ગેમર ભાઈ ચોધરી ની આગેવાની…
-
થરા માર્કેટયાર્ડમા શોકસભામા સ્વર્ગસ્થ યુવા વહેપારી ગોવિંદ વી.ચૌધરીને શ્રધાંજલિ અર્પણ કરાઈ..
થરા માર્કેટયાર્ડમા શોકસભામા સ્વર્ગસ્થ યુવા વહેપારી ગોવિંદ વી.ચૌધરીને શ્રધાંજલિ અર્પણ કરાઈ.. કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન…
-
કે.પી.ગ્રુપ તેમજ પી.પી.સવાણી ગ્રુપ દ્વારા શરૂ કરેલ હિન્દુ માટે ચારધામ તેમજ મુસ્લિમ દીકરીઓ માટે ઉમરાહ જાત્રા સુરત.
16 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા દર વર્ષની જેમ આ વર્ષે પણ પી.પી.સવાણી ગ્રુપ તેમજ કે.પી.ગ્રુપ સંગાથે તા. ૧૬/૬/૨૦૨૫ થી…
-
ભુ.પૂર્વ વિધાર્થીઓ દ્વારા પાલનપુર ના સાહિત્યકાર પ્રો.દિનેશભારતી ગોસ્વામી નું સન્માન કરવામાં આવ્યું
16 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા જી. ડી મોદી આર્ટ્સ એન્ડ કોમર્સ,સાયન્સ કોલેજ પાલનપુર 1980 માં નગરપાલિકા કચેરી વિસ્તારમાં કાયૅરત…







