BANASKANTHA
સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની દિલધડક મોકડ્રીલ
24 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા નિર્માણ થઈ રહેલી સિવિલ હોસ્પિટલમાં આતંકી ઘુસ્યા હોવાની મોકડ્રીલ: બાળકો–નાગરિકો બન્યા મંત્રમુગ્ધ.૨૬ જાન્યુઆરીના રાજ્ય…
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન
24 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અધ્યક્ષશ્રીએ આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું.બાળકો સાથે પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરતા…
દિયોદરના ફોરણા ગામે વસંત પંચમી ના દિવસે ચેહર માતાજીના ધામમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો
દિયોદર ફોરણા ગામે વસંત પંચમી ના દિવસે ચેહર માતાજીના ધામમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ •હજારોની સંખ્યામાં ભક્તો…
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી
23 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે આ દિવસે મા સરસ્વતી.. વિદ્યાની દેવીની…
કે.પી.ઇ.એસ પ્રાયમરી સ્કૂલ , ભાવનગર ખાતે વસંત પંચમીની ઉજવણી કરાઈ
23 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજરોજ ભાવનગરની ધ કે. પી. ઈ .એસ ઇંગ્લિશ સ્કૂલ બાળમંદિર વિભાગના નાનકડા તારાઓએ પીળા…
થરાદના આંગણે ૭૭માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય તૈયારીઓ: પોલીસ જવાનોના સાહસિક કરતબોથી ગુંજી ઉઠ્યું પરેડ ગ્રાઉન્ડ
*થરાદના આંગણે ૭૭માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય તૈયારીઓ: પોલીસ જવાનોના સાહસિક કરતબોથી ગુંજી ઉઠ્યું પરેડ ગ્રાઉન્ડ* અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર…
થરાદના મલુપુર ગ્રાઉન્ડ ખાતે આઈજીપી ભુજ રેન્જ શ્રી ચિરાગ કોરડીયાના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડનું રિહર્સલ યોજાયું
23 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા થરાદના આંગણે ૭૭માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય તૈયારીઓ: પોલીસ જવાનોના સાહસિક કરતબોથી ગુંજી ઉઠ્યું…
બનાસકાંઠા પ્રજાસત્તાક પૂર્વની ઉજવણી તૈયારી. વાવ .થરાદ જિલ્લા તંત્ર દ્વારા તડા માર તૈયારીઓ
23 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાં 26 જાન્યુઆરીના રોજ યોજનારી રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વને લઈને તંત્ર દ્વારા તડામાર…
ઓગડ તાલુકાના ઈસરવામા શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓગડ તાલુકાના ઈસરવામા શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓગડ તાલુકાના ઈસરવા ખાતે નર્મદા કેનાલે બિરાજમાન…
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતે *જ્ઞાનાવકાસ* શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
22 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આજરોજ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર કૃષિનગર વિદ્યાલય ખાતે વિજ્ઞાન ગુર્જરી, ચિલ્ડ્રન…









