BHARUCH
-
ઝઘડિયાના પત્રકાર પરના હુમલાની ઘટનાને ઝઘડિયા બાર એસોસિયેશને વખોડી નાંખી
ઝઘડિયાના પત્રકાર પરના હુમલાની ઘટનાને ઝઘડિયા બાર એસોસિયેશને વખોડી નાંખી દેવાંગ પાટણવાડીયા પોતે દાદો હોવાની છાપ ઊભી કરી…
-
નેત્રંગ તાલુકાના કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણના નિવસ્થાને સંગઠન લક્ષી મિટિંગ યોજાઈ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મહત્વના આગેવાનો સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સક્રિય…
-
ભરૂચ મામલતદાર કચેરી (ગ્રામ્ય) દ્વારા ‘કંચન’ પ્રોજેક્ટ અંતર્ગત ઘરેલુ કચરામાંથી ખાતર બનાવવા અંગેની કાર્યશાળા યોજાઈ
સમીર પટેલ, ભરૂચ **** ૧૦૦થી વધુ નાગરિકોને કમ્પોસ્ટ બીન અને કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું **** ભરૂચ: રવિવાર – પર્યાવરણ…
-
નેત્રંગ તાલુકામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત બે દિવસીય યોગ શિબિર યોજાઈ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકારક પ્રતિનિધિ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા ”સ્વસ્થ ગુજરાત,…
-
ડાયટ ભરૂચ ખાતે ૧૧ મો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો
સમીર પટેલ, ભરૂચ જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત તારીખ.29.1.26 અને 30.1.2026 ના રોજ બે…
-
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઝઘડિયાના પત્રકાર પર થયેલ હુમલાના વિરોધમાં પત્રકારોએ આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ-ઝઘડિયા તાલુકાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના…
-
ભરૂચના કંથારીયા,ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ- SIRમાં ગેરરીતીના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
સમીર પટેલ, ભરૂચ ભરૂચના કંથારીયા,ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં…
-
ભરૂચ નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ નગર સેવા સદનની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિકાસના 33 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી…
-
ભરૂચ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારી:ચેકની બમણી રકમનો દંડ પણ ફટકાર્યો, રૂ. 6 લાખનો ચેક “એકાઉન્ટ બ્લોક”ના શેરા સાથે પરત ફર્યો હતો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપી મુકેશ જયેન્દ્રભાઈ ચોકસીને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે તેમને નેગોશિયેબલ…
-
દબાણો પર બુલડોઝર ફરી વળ્યા:જંબુસરમાં ડેપો સર્કલથી લઇને ફાટક સુધીવિસ્તારમાં 400 મીટર જગ્યા ખુલ્લી કરાઇ
સમીર પટેલ, ભરૂચ જંબુસરમાં એસટી ડેપો સર્કલથી રેલવે ફાટક સુધીના વિસ્તારોના દબાણો આખરે દૂર કરી દેવામાં આવ્યાં છે. દિવાળી…