BHARUCH
-
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ 16 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આજે 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં…
-
ભરૂચ: ગાંધીનગર ખાતે યોજાનાર 16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં હાંસોટ મામલતદાર રાજન વસાવાનું કરાશે સન્માન
સમીર પટેલ, ભરૂચ તા. ૨૫/૦૧/૨૦૨૬ના રોજ ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યસ્તરીય ઉજવણી “સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA), ગાંધીનગર” ખાતે યોજાવાની…
-
નક્ષલ પ્રભાવિત રાજ્યોના 250 આદિવાસી યુવાનોએ અદાણી દહેજ પોર્ટની મુલાકાત લીધી…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ : નક્ષલ પ્રભાવિત ક્ષેત્રના યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે આવેલા છત્તીસગઢ,…
-
ભરૂચમાં ઇકો કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, “સી” ડિવિઝન પોલીસે બે આરોપીઓ ઝડપ્યા, રૂ.7 લાખનો મુદ્દામાલ રિકવર
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં ઇકો કાર ચોરીના વધતા બનાવો વચ્ચે “સી” ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. શહેર…
-
ભરૂચ: બંબુસર ગામના ખેડૂતોનો પાવરગ્રીડ, જેટકોની હાઈટેન્શન લાઈન મુદ્દે વિરોધ, કલેક્ટરને આવેદન
સમીર પટેલ, ભરૂચ • બંબુસર સહિત જિલ્લાના ખેડૂતોનું કહેવું: નોટિસ વગર કામ શરૂ થયું, એકતરફી ઓર્ડરથી અન્યાય બંબુસર ગામ સહિત…
-
દિપક ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ૫૦ પથારીની સગવડવાળી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું
દિપક ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ૫૦ પથારીની સગવડવાળી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું દહેજના ઔદ્યોગિક વિસ્તારમાં અધ્યતન…
-
ભરૂચ જિલ્લાના દહેજ સેઝ 2, લખી ગામ નજીક આવેલી હિન્દુસ્તાન એમ.આઈ.શ્વાકો લિમિટેડ કંપની દ્વારા જમીન ગુમાવનાર ખેડુતો તથા વર્ષોથી કામ કરતા સ્થાનિક કામદારો સાથે ગંભીર અને કાયદા વિરુદ્ધ અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના દહેજ સેઝ 2, લખી ગામ નજીક આવેલી હિન્દુસ્તાન એમ.આઈ.શ્વાકો લિમિટેડ કંપની દ્વારા જમીન ગુમાવનાર ખેડુતો…
-
ભરૂચના ભોલાવ ખાતે રૂ.૧૪ કરોડોના ખર્ચે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો, વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સમીર પટેલ, ભરૂચ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા…
-
ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહુર્ત થયું પરંતુ કામગીરી શરૂ ન થઈ!
ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહુર્ત થયું પરંતુ કામગીરી શરૂ ન થઈ! ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ એ…
-
અંકલેશ્વરના CGST ભવન ખાતે GST નોંધણી સેવા કેન્દ્ર અને “GST 2.0” અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ, 2025 (HSNS અધિનિયમ) પર જનજાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન
સમીર પટેલ, ભરૂચ “GST 2.0” અને આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર અધિનિયમ, 2025 (HSNS અધિનિયમ) પર કરદાતાઓમાં જાગૃતિ લાવવા…