GIR SOMNATH
-
ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર અને અતિભારે કમોસમી વરસાદના કારણે નદીઓ બે કાંઠે
ગીર સોમનાથ જિલ્લામાં અનરાધાર અને અતિભારે કમોસમી વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સતત વરસતા વરસાદના પરિણામે પૌરાણિક…
-
દરિયો બન્યો ગાંડોતુર, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
ગુજરાત પર હવે ફરી એકવાર કમોસમી વરસાદ અને તોફાનનો ખતરો તોળાઇ રહ્યો છે. અલગ અલગ હવામાન શાસ્ત્રી અને હવામાન વિભાગ…
-
50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર
ગીર સોમનાથના ઉના નજીક આવેલા કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં અત્યંત શર્મજનક અને અમાનવીય ઘટના સામે આવી છે. અહીં 50 વર્ષીય…
-
વેરાવળ માં ટાવર ચોક ખાતે એક દિવાળી માનવતાની થીમ આધારિત દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમ યોજાશે
વેરાવળ ટાવર ચોક ખાતે દિવાળી પર્વે એક દિવાળી માનવતા ની થીમ પર દર વર્ષ ની. જેમાં લોકો પાસે રહેલ કપડા,…
-
મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ કોડીનારમાં હિંદી પખવાડીયા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.
યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય (મેરા યુવા ભારત જૂનાગઢ તથા ગીરસોમનાથ દ્વારા મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ કોડીનાર ના પટાંગણમાં “હિંદી પખવાડિયા”…
-
અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ફેલાવાતાં પ્રદૂષણના અનુસંધાનમાં કૃષિ, બાગાયત અને પ્રદૂષણ વિભાગ દ્વારા સ્થળ તપાસ
તારીખ:૦૬.૦૮.૨૦૨૫ સ્થળ:કોડીનાર કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવી રહેલ પ્રદૂષણ બાબતે યુવા અગ્રણી ભાવેશભાઈ સોલંકી દ્વારા છેલ્લા પાંચ…
-
ઈણાજ ખાતે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક, કલેક્ટરે નાગરિકલક્ષી પ્રશ્નો સમયમર્યાદામાં ઉકેલવા અધિકારીઓને સૂચના આપી
સોમનાથ જિલ્લાનાં ઈણાજ ખાતે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક સંકલન સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર એન.વી.…
-
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું દ્વિ-વાર્ષિક ઝોનલ અધિવેશન વેરાવળ સોમનાથમાં યોજાયું: પગારપંચ, જૂની પેંશન અને ખાનગીકરણ વિરુદ્ધ ઠરાવો પસાર
વેરાવળ – સોમનાથ: વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું દ્વિ-વાર્ષિક ઝોનલ અધિવેશન આજરોજ વેરાવળ સોમનાથ ખાતે ભવ્ય ઉપસ્થિતિમાં યોજાયું. કાર્યક્રમમાં નેશનલ ફેડરેશન…
-
વેરાવળ પોલીસની માનવતાપૂર્વક કામગીરી: ખોવાયેલ ₹38,500 રોકડ ભરેલું પાકીટ વયોવૃદ્ધને પરત અપાવી “તેરા તુજકો અર્પણ” અભિગમને સાર્થક કર્યું
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત એક પ્રશંસનીય માનવતાભર્યું કામ અમલમાં આવ્યું છે. જાહેર જનતાના ગુમ…
-
વિભાગો અને સરકાર માત્ર આંદોલનથી જ જાગે છે,લેખિત ફરિયાદ અને પત્ર તેના માટે માત્ર કાગળ સમાન!: ભાવેશ સોલંકી
સ્થળ:કોડીનાર તારીખ:૧૨.૦૬.૨૦૨૫ ૨૦૧૬-૧૭ માં થયેલ ગ્રામસેવક ભરતીમાં નિયમો વિરૂદ્ધ નોકરીઓ આપી દેવામાં આવતા યુવા અગ્રણી દ્વારા સબંધિત વિભાગો…









