GIR SOMNATH
-
અંબુજા સિમેન્ટ કંપની દ્વારા ફેલાવાતાં પ્રદૂષણના અનુસંધાનમાં કૃષિ, બાગાયત અને પ્રદૂષણ વિભાગ દ્વારા સ્થળ તપાસ
તારીખ:૦૬.૦૮.૨૦૨૫ સ્થળ:કોડીનાર કોડીનારમાં આવેલ અંબુજા સિમેન્ટ ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવી રહેલ પ્રદૂષણ બાબતે યુવા અગ્રણી ભાવેશભાઈ સોલંકી દ્વારા છેલ્લા પાંચ…
-
ઈણાજ ખાતે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક, કલેક્ટરે નાગરિકલક્ષી પ્રશ્નો સમયમર્યાદામાં ઉકેલવા અધિકારીઓને સૂચના આપી
સોમનાથ જિલ્લાનાં ઈણાજ ખાતે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક સંકલન સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર એન.વી.…
-
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું દ્વિ-વાર્ષિક ઝોનલ અધિવેશન વેરાવળ સોમનાથમાં યોજાયું: પગારપંચ, જૂની પેંશન અને ખાનગીકરણ વિરુદ્ધ ઠરાવો પસાર
વેરાવળ – સોમનાથ: વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું દ્વિ-વાર્ષિક ઝોનલ અધિવેશન આજરોજ વેરાવળ સોમનાથ ખાતે ભવ્ય ઉપસ્થિતિમાં યોજાયું. કાર્યક્રમમાં નેશનલ ફેડરેશન…
-
વેરાવળ પોલીસની માનવતાપૂર્વક કામગીરી: ખોવાયેલ ₹38,500 રોકડ ભરેલું પાકીટ વયોવૃદ્ધને પરત અપાવી “તેરા તુજકો અર્પણ” અભિગમને સાર્થક કર્યું
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત એક પ્રશંસનીય માનવતાભર્યું કામ અમલમાં આવ્યું છે. જાહેર જનતાના ગુમ…
-
વિભાગો અને સરકાર માત્ર આંદોલનથી જ જાગે છે,લેખિત ફરિયાદ અને પત્ર તેના માટે માત્ર કાગળ સમાન!: ભાવેશ સોલંકી
સ્થળ:કોડીનાર તારીખ:૧૨.૦૬.૨૦૨૫ ૨૦૧૬-૧૭ માં થયેલ ગ્રામસેવક ભરતીમાં નિયમો વિરૂદ્ધ નોકરીઓ આપી દેવામાં આવતા યુવા અગ્રણી દ્વારા સબંધિત વિભાગો…
-
કોડીનાર ના કાજ ગામમાં આવેલ વોકેશનલ સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ મુકામે આંતરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ ઉજ્વાયો.
મેરા યુવા ભારત જૂનાગઢ ગિરસોમનાથ તેમજ તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા કાજ ગામમાં આવેલ વોકેશનલ સ્કીલ ઇન્સ્ટિટ્યૂટ મુકામે તાલીમાર્થીઓ…
-
જી.એસ.એફ.સી દ્વારા PM-PRANAM યોજના અંતર્ગત સુત્રાપાડાના પાધ્રુકા ખાતે ખેડૂત મિટિંગનું આયોજન થયું
તારીખ:૨૯.૦૫.૨૦૨૫ સ્થળ: પાધ્રુકા (સુત્રાપાડા) કેન્દ્ર સરકારની ખેડૂતો માટેની પી.એમ પ્રણામ યોજના અંતર્ગત ૨૯ મેં ના સુત્રાપાડા તાલુકાના પાધ્રુકા ખાતે ખેડૂત…
-
આકોલવાડી કન્યા શાળાના શિક્ષક શ્રી નિશાંતભાઈ એમ મહેતાનું એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ થી સન્માન.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ના મદદનીશ સચિવ શ્રી પુલકીતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના 33…
-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી વેરાવળ-સાબરમતી ‘વંદે ભારત’ ટ્રેનને વર્ચ્યૂઅલી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂ.૨૪,૦૦૦ કરોડથી…
-
ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતાના પ્રહરીઓનો અનોખો સન્માન કાર્યક્રમ યોજાયો
વેરાવળ,(ગીર સોમનાથ) અહેવાલ: દાનસિંહ વાજા, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને અનુસરી, ગીર સોમનાથ જિલ્લાએ સ્વચ્છતાના ક્ષેત્રમાં નવતર…