GIR SOMNATH
-
માછીમારી સીઝનની પૂર્વ તૈયારીરૂપે બો ટોને ৭০ દિવસ અગાઉથી જી.એફ.સી.સી.એ.લી., તથા સહકારી મંડળીઓ હસ્તકનાં ડીઝલ પંપોમાંથી ડીઝલનું વિતરણ શરૂ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી.
ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશોસીએશનનાં પ્રમુખ શ્રી તુલસીભાઈ ગોહેલની યાદી જણાવે છે કે, ભારત સરકારનાં નોટીફીકેશન મુજબ ગુજરાત-મહારાષ્ટ્ર- ગોવા-કર્ણાટક દિવ-દમણ…
-
વેદના થી સંવેદના
લેખ: વિશાલ ચૌહાણ વેદનાથી સંવેદના માણસ કોઈ નો થયો નથી અને થવાનો નથી. ક્ષણને જીવવા વાળા અને સરળ જીવન જીવતા…
-
જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કોડ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓએ…
-
પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ગુલાબ નગર વિસ્તાર માંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી.,ગીર સોમનાથ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે…
-
ઉના તાલુકાના ભાચા ગામે દીપડી કુવામાં પડતા જશાધાર વન વિભાગની ટીમે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢી જશાધાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ઉના તાલુકાના ભાચા ગામે દીપડી કુવામાં પડતા જશાધાર વન વિભાગની ટીમે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ…
-
ગીર ગઢડા તાલુકાના બેડીયા મંજુરી વગર મોબાઈલ ટાવર નુ કામ સાલુ કરાયું હોવાના આક્ષેપો
ગીર ગઢડા તાલુકાના બેડીયા મંજુરી વગર મોબાઈલ ટાવર નુ કામ સાલુ કરાયું હોવાના આક્ષેપો ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે સરકાર…
-
પ્રભાસ પાટણ રામમંદિર ઓડીટોરીયમ હોલ ખાતે જનસંપર્ક સભા તેમજ નવા આવનાર કાયદા અંગેની માર્ગદર્શન આપતી પોલીસ
પ્રભાસ પાટણ રામમંદિર ઓડીટોરીયમ હોલ ખાતે જનસંપર્ક સભા(વ્યાજખોરો વિરુધ્ધ કાર્યવાહી) તેમજ નવા આવનાર કાયદા અંગેની માર્ગદર્શન આપતી ગીર સોમનાથ જિલ્લા…
-
૨૦૧૬-૧૭ની ગ્રામસેવકની ભરતીમાં નિયમો વિરુદ્ધ નોકરી મેળવેલ ૯ ગ્રામસેવક બરતરફ
સ્થળ:કોડીનાર તારીખ:૩૦.૦૬.૨૦૨૪ ૨૦૧૬-૧૭ માં રાજ્યની જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓના માધ્યમથી ગ્રામસેવકોની ભરતી કરવામાં આવી હતી,જેમાં પંચાયત વિભાગ દ્વારા કૃષિ…
-
સોમનાથ રેલવે સ્ટેશન નવીનીકરણનું કામ ગોકળગાયની ગતીએ ચાલતુ હોવાની રાવ
બે વર્ષથી બંધ રેલવે સ્ટેશનથી લોકોને હાલાકી વેરાવળથી સોમનાથ માટે મોઘા રીક્ષા ભાડાને પ્રજા પર બોજ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ…
-
ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા સોમનાથ મંદીર પાસે મોકડ્રીલ યોજી
જુનાગઢ વિભાગ,જુનાગઢના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજા નાઓ તરફથી ગીરસોમનાથ જીલ્લામાં આવેલ…








