GIR SOMNATH
-
આંગણવાડીમાં મહીલાઓને કિચન ગાર્ડન અને વિવિધ યોજનાઓ વિશે સેમિનાર યોજાયો.
તાલુકા કાનુની સેવા સમિતિ,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે કાજ ગામની આંગણવાડી મુકામે મહીલાઓને કિચન ગાર્ડન નું મહત્વ અને તેની જરૂરિયાત…
-
વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ મુકામે ન્યાયાલય અને ન્યાયિક પ્રક્રિયા ની ઝાંખી રજુ કરવામાં આવી.
તાલુકા કાનુની સેવા સમિતિ,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ મુકામે સંસ્થાના તાલીમઆર્થી ઓને કાયદો અને તેની…
-
અમદાવાદના 360 જેટલા સ્વયંસેવકોએ શ્રાવણ પૂર્વે સોમનાથ તીર્થમાં સ્વચ્છતાઅભિયાન હાથ ધર્યુ
સોમનાથ મહાદેવની અનોખી સેવા અમદાવાદના બાપાસીતારામ સેવાટ્રસ્ટના 14 વર્ષથી શ્રમયજ્ઞ કરી રહેલ સ્વયંસેવકોનુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયુંસફાઈ કરનાર…
-
વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા ના પ્રમુખ ને આપ ગુજરાત યુવા ઉપપ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી..
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના ઉપપ્રમુખ પ્રેમ ભાઈ ગઢીયા દ્વારા નગરપાલિકા ના પ્રમુખ ને રજુઆત કરવામાં આવી…
-
પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી., ગીર સોમનાથ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે…
-
કોડીનાર મ્યું ગર્લ્સ હાઇસ્કુલ મુકામે મહિલાઓ અને દીકરીઓ ને લગતી યોજનાઓ અને કાયદોઓ વિશે સેમિનાર યોજાયો.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,તાલુકા કાનુની સેવા સમિતિ,ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે મ્યુ ગર્લ્સ હાઇસ્કુલ કોડીનાર મુકામે શાળાની બાળાઓને…
-
તુલસીશ્યામ રેંજના રબારીકા બીટના પીપરીયા ગામેથી અંદાજીત છ માસ ના દિપડા ના બચ્ચા નું રેસક્યુ કરી કૂવા મા થી બહાર કાઢવામાં આવ્યુ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા તુલસીશ્યામ રેંજના રબારીકા બીટના પીપરીયા ગામેથી અંદાજીત છ માસ ના દિપડા ના બચ્ચા નું…
-
ગીરગઢડા ના ધોકડવા મેઈન રોડ થોડા વરસાદ માં બન્યો બિસ્માર રાહદારીઓ ને મુશ્કેલી ઓ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીરગઢડા ના ધોકડવા મેઈન રોડ થોડા વરસાદ માં બન્યો બિસ્માર રાહદારીઓ ને મુશ્કેલી ઓ…
-
માછીમારી સીઝનની પૂર્વ તૈયારીરૂપે બો ટોને ৭০ દિવસ અગાઉથી જી.એફ.સી.સી.એ.લી., તથા સહકારી મંડળીઓ હસ્તકનાં ડીઝલ પંપોમાંથી ડીઝલનું વિતરણ શરૂ કરવા અંગે પણ રજૂઆત કરવામાં આવી.
ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશોસીએશનનાં પ્રમુખ શ્રી તુલસીભાઈ ગોહેલની યાદી જણાવે છે કે, ભારત સરકારનાં નોટીફીકેશન મુજબ ગુજરાત-મહારાષ્ટ્ર- ગોવા-કર્ણાટક દિવ-દમણ…
-
વેદના થી સંવેદના
લેખ: વિશાલ ચૌહાણ વેદનાથી સંવેદના માણસ કોઈ નો થયો નથી અને થવાનો નથી. ક્ષણને જીવવા વાળા અને સરળ જીવન જીવતા…







