GIR SOMNATH
-
ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે જાહેર કરેલી ટ્રેક્ટર રેલીમાં કીડયારાની જેમ જનતા ઉમટી પડતાં સરકારની ચિંતામાં વધારો
જો ઇકોઝોન નાબૂદ નહિ થાય તો ગીર વિસ્તારમાંથી ભાજપને નાબૂદ કરી નાખીશું :- જનતા જો ઇકોઝોન નાબૂદ નહિ થાય તો…
-
સોમનાથ મંદિર નજીક ગૌશાળા અને રામદેવપીર મંદિર ડેમોલેસન વિરોધ યથાવત
પ્રભાસ પાટણ સોમનાથ માં ગૌશાળા ડિમોલેશન હટાવવા બાબતે વહીવટી તંત્રની સ્થિતિ “સાપે છછુંદર ગળ્યા જેવી” બની છે. કારણ કે આગામી…
-
ગીર સોમનાથ જિલ્લામાં થી LCBએ 2,28,500 ની રોકડ રકમ તેમજ કુલ મુદ્દામાલ ૧૩,૫૬૦૦૦ ના રોકડ તેમજ મુદામાલ સાથે 20 ચકુની ને ઝડપી પાડ્યા…
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા તા.15 ગીર સોમનાથ જિલ્લામાં થી LCBએ 2,28,500 ની રોકડ રકમ તેમજ કુલ મુદ્દામાલ ૧૩,૫૬૦૦૦…
-
ઇકોઝોનની અંતિમ લડાઇને મજબૂત બનાવવા તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગામે પ્રવીણ રામે બોલાવેલી જનસભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી
આ વિશાળ જનસભામાં ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે મતના બહિષ્કારની તેમજ આગામી પ્રોગ્રામો જાહેર કર્યા …
-
“શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા”નો જિલ્લા કલેકટરશ્રીના શુભહસ્તે પ્રારંભ
વર્ષ ૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક “કાર્તિકી પૂર્ણિમા મેળો” આ વર્ષે તા.11-11-2024 થી 15-11-2024 સુધી યોજાયો છે. આજરોજ તા.11 નવેમ્બરના…
-
વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ માં રાષ્ટ્રીય કાનુની સેવા દિવસની ઉજવણી કરવામાં આવી.
તાલુકા કાનુની સેવા સમિતિ,ત્રિનેત્ર અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ મુકામે સંસ્થાના તાલીમઆર્થી ઓને…
-
વેરાવળ તાલુકા વિવાદિત સુંદરપુરા ટોલનાકુ આજ થી લોકો માટે ટોલટેક્સ ફરજિયાત
ગીર સોમનાથ જીલ્લો જાણે ભારતની બહાર હોય તેમ અહીં વેરાવળ તાલુકા ના સુંદરપુરા ગામ કોઈપણ જાતના નિયમો લાગુ પડતા નથી…
-
ગીર ગઢડા તાલુકા પંચાયત દ્વારા તાલુકા ના 5 ગામો માં અનુ.જાતિ વિસ્તારમાં નવા 5 આંબેડકર હૉલ મંજૂર કરવામાં આવ્યા
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકા પંચાયત દ્વારા તાલુકા ના 5 ગામો માં અનુ.જાતિ વિસ્તારમાં નવા 5…
-
તાલાલા ગીર પંથકની ધરતીના પેટાળમાં ફરી જબરદસ્ત હીલચાલ શરૂ ઉપરા ઉપરી ભૂકંપના સાત આંચકા આવ્યા
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી અને તાલાલા ગીર પંથકની ધરતીના પેટાળમાં ફરી જબરદસ્ત હીલચાલ શરૂથઈ છે. તાલાલા ગીરની ધરતી પખવાડિયામાં આજે…
-
ગીર ગઢડા તાલુકાના આંકોલાળી ગામે થઈ મહિલાની હત્યા હત્યા નું કારણ અકબંધ
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીર ગઢડા તાલુકાના આંકોલાળી ગામે થઈ મહિલાની હત્યા હત્યા નું કારણ અકબંધ આંકોલાલી ગામના…









